author

ઝાલોદ નગરમાં આવેલ વસંત મસાલા પ્રા.લિનાં સહયોગથી અને બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર અનાજની કિટ વિતરણ કરવામાં આવી.

તા.૧૭-૦૩-૨૪ હાલના સમયમાં જાણીએ છીએ કે કોઈને કોઈ જગ્યાએ જરૂરીયાત મંદો માટે ઘણાં કાર્યક્રમો ચાલતા રહે છે. આજ રીતે આજના રવિવારના રોજ ઝાલોદ ખાતે આવેલ  વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ ના સહયોગથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય પરીવાર દ્વારા સેન્ટર પર પ્રોગ્રામ આયોજિત કરેલ જેમાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અનાજની કિટ વિતરણ નો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મોટી સંખ્યા માં […]

ફતેપુરા ખાતે પી.એમ.વિશ્વકર્મા યોજનાનું કાર્યક્રમ યોજાયો.

તા.૧૫/૦૩/૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત આજનાં રોજ સીવણ કામની તાલીમ પુરી થઇ છે.   આ યોજનામાં સારી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો,અને હાલમાં પણ નવા વ્યવસાયની તાલીમ ચાલી રહી છે આ યોજનાઓ ગરીબ અને વ્યવસાયકારો માટે સરકાર દ્વારા સારી મદદ છે જેનાથી […]

ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વે આઈ.ટી.આઇ ખાતે વનબંધુ કલ્યાણ યોજના સમાજ શિક્ષણ શિબિર નો કાર્યક્રમ યોજાયો.

તા.૧૩.૦૩.૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકામાં કરોડિયા પૂર્વે આઈ. ટી. આઈ ખાતે આજ રોજ આપણા આદિજાતિ મદદનીશ અધિકારીશ્રી સાહેબનાં અને તાલુકાનાં હોદેદારીનાં હસ્તે આજનો આ કાર્યક્રમ વનબંધુ કલ્યાણ યોજના કમીશનરશ્રી આદિજાતિ વિકાસ ગુ. રા. ગાંધીનગર પ્રેરીત સમાજ શિક્ષણ શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.   આજના કાર્યક્રમમાં મદદનીશ અધિકારીશ્રી અને બીજા મહા અનુભવો અને સંસ્થાનાં  કર્મચારીઓ અને […]

હાલોલમાં ચંદ્રપુર GIDC માં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા.

૦૨/૦૨/૨૦૨૪ આપણા આજુ બાજુના વિસ્તારમાં ઘણી કંપનીઓમાં કર્મચારીઓ પોતાની માંગણીઓ લઈને  ચર્ચા વિચારણા ચાલી રહી હોય છે આવા માહોલમાં હાલોલ GIDCમાં આવેલ ટોટો ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપની ના 600 જેટલા કામદારો પોતાની હકની માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે.  હાલોલના ચંદ્રપુરા ગામમાં આવેલી ટોટો નામની ખાનગી કંપનીના કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને મોટો  હોબાળો કર્યો. કર્મચારીઓનું કેહવું […]

સુખસર ગામમાં કાલના રોજ શ્રી રામજી ભગવાનનું નવનિર્મિત અયોધ્યા ધામનું સ્થાપન માટેનું કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.   શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સુખસર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવતી હતી. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા કર્યા બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી નવનિર્મિત મંદિરમાં બિરાજમાન […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૭/૦૧/૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સુખસર ગામમાં આયોધ્યા ધામની ઉજવણી નિમિતે આજ રોજ સુખસરનાં તમામ ગ્રામ જનોદ્વારા આજે અક્ષત કળશની શોભા યાત્રાનું ભવ્ય અને ધુમધામથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેનાં સાથે ૨૨ જાન્યુઆરી આયોધ્યા ધામ એટલે ભગવાન શ્રી રામજીની જન્મભૂમી […]

ઝાલોદ શહેરમાં વસંત મસાલા પ્રા. લિ. અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૨૩/૧૨/૨૦૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં માર્કેટ યાર્ડમાં આવેલી વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડમાં સ્વ. શ્રી બાપુલાલજીની પુણ્સસ્મૃતિ નિમિતે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું કાર્યક્રમ યોજાયું હતું. રકતદાન કરવું તે સારું કાર્ય છે અને તે આપડ માટે પણ અને બીજાને પણ મદદરૂપ લાગે છે. માનવતાની મહેક છે અને મહાદાન કેહવાય છે અને સાથે […]

સુખસર ગામમાં હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર.૧૨.૧૨.૨૩ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ સાંજે સુખસર હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે સમસ્ત હિંદુ સમાજ નાં વડીલો અને નવ યુવકો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપડે જાણીએ છીએ તે પ્રમાણે સ્મશાન એ એવી પવિત્ર જગ્યા છે ત્યાં દરેકને કોઈ નાં કોઈ દિવસ જવાનું છે તો એ જગ્યાને પવિત્ર રાખવા માટે અને તેને સ્વચ્છ […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.

તા.૧૯/૧૧/૨૩ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં દરજી સમાજ દ્વારા જલારામ બાપાની જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.   દર વર્ષેની જેમ આ વખતે પણ સારી રીતે અને ધુમધામથી  જલારામ બાપાની જન્મ દિવસની ઉજ્જવણી કરવામાં આવી હતી તેમાં ભક્તોનો સારો સાથ સહકાર અને ગ્રામ જનો દ્વારા સહકાર મળ્યો હતો અને સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું […]

ઝાલોદ તાલુકાના પરથમપુર ગામે પરથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયો.

૨૦-૧૦-૨૩ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની પ્રથમપુર મુખ્ય પ્રાથમિક શાળામાં આજ રોજ બાળ વૈજ્ઞાનિક ગણીત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો. પ્રથમપુર મુખ્ય પ્રાથમીક શાળામાં આજ રોજ માનનીય  ધારાસભ્યશ્રી મહેશભાઈ ભુરીયાનાં હસ્તે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમાં ઉપસ્થિત પ્રાચાર્યશ્રી ડાયટ શ્રી આર. જે. મુનીયાસાહેબ, જિલ્લા પ્રા. શિક્ષણાઅધિકારીશ્રી. શ્રી એન. ડી. મુનીયા, તાલુકા પ્રા. […]

You cannot copy content of this page

Verified by MonsterInsights