જોનસન બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કોણ હશે? તેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. યુકેના નવા પીએમના દાવેદારોમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ પ્રબળ દાવેદારોમાં લેવાઇ રહ્યું છે. જો સુનક બ્રિટનના નવા PM બનશે તો બ્રિટેનના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે કે ભારતીય મૂળના નાગરિકને સર્વોચ્ચ પદ મળશે. કોણ છે ઋષિ સુનક? સુનક બ્રિટનના નાગરિક […]
થોડા દિવસો પછી ઈદ ઉલ અદહા આવવાની છે. આસામના નેતા બદરુદ્દીન અજમલે મુસ્લિમ સમુદાયના લોકોને ઈદ-ઉલ-અજહા પર કુરબાનીને લઈને દેશમાં સામાજિક સૌહાર્દ જાળવવાની મોટી અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીદના અવસર પર ગાયનું બલિદાન ન આપો, કારણ કે હિન્દુઓ ગાયની પૂજા કરે છે. બદરુદ્દીન અજમલ ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ […]
બોલીવુડ ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી, જેમણે કાશ્મીરી પંડિતો પર અત્યાચારની પીડા ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દ્વારા બધાની સામે લાવી, તેઓ હંમેશા તેમના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા છે. આજે તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર નિશાન સાધ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ તો રાહુલ ગાંધીને મૂર્ખ કહ્યા છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે ઈડિયટ રાહુલ ગાંધી એવા […]
મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ પર સૌ કોઈની નજર છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે રાત્રિના સમયે ગુજરાતના વડોદરામાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે તથા ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બંને મહાનુભવો વચ્ચે સરકારની રચના અંગે ચર્ચા જામી હતી. જાણવા મળ્યા મુજબ એકનાથ શિંદે વિશેષ વિમાન દ્વારા વડોદરા પહોંચ્યા હતા અને બંને […]
અમૃત મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં આજે રાષ્ટ્રીય પંચાયતરાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વિકાસ કમિશનર શ્રી વસૈયાજી ની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઇ હતી. જિલ્લાના ૫૫૭ પંચાયત ખાતે આ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખરેડી ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સંદર્ભે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ […]
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ ના હોદ્દા ઉપરથી દૂર કરતાં સરપંચે અપીલ કરીને અધિક વિકાસ કમિશનર રજૂઆત કરી સસ્પેન્શન ઓર્ડર ઉપર મનાઈહુકમ મેળવ્યો હતો તારીખ 12 એપ્રિલ ની સુનાવણીમાં આ મનાઈ હુકમની સુનાવણી અધિક વિકાસ કમિશનર સામે થતા અધિક વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચને સરપંચના […]
*ફતેપુરા તાલુકાના નાનાબોરિદા ગામ ના પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી રતનબેન ધંગાભાઇ મછાર જોડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સીધો સંવાદ કરાયો.* *પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તાથી તેમના ખાતામાં રૂપિયા જમાં થયા* *પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નાનાબોરિદા ગામના તલાટી અને ગ્રામ સેવક મારફતે આવાસ વિશે માહિતી આપવામાં આવી* દાહોદ જિલ્લાના ફતેપુરા […]
દાહોદ જિલ્લાના ખરોડ મુકામે તા.20/04/2022ના રોજ દાહોદ જિલ્લામાં આદિવાસી મહા સંમેલન માનનીય શ્રીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ નિમિષાબેન સુથાર આવવાના હોવાથી ઝાલોદ તાલુકા BTP તેમજ BTTSના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી મંત્રી નિમિષાબેન સુથારના વિરોધ પ્રદર્શન ના થાય તે હેતુથી BTP દાહોદ યુવા પ્રમુખ મનસુખભાઇ કટારા,BTP ગામડી જિલ્લા સીટના ઉમેદવાર વિલસનભાઈ પારગી, BTTS મહામંત્રી સચિન ભીલ તેમજ […]
નર્મદાના નીરને છોટાઉદેપુરના હાફેશ્વર પાસેથી છેક દાહોદના દક્ષિણમાં આવેલા છેક છેવાડાના ૨૮૫ ગામ અને એક નગર સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત, આ યોજનાથી છોટા ઉદેપુરના ૫૮ ગામો અને ૧ નગરને શુદ્ધ પાણી મળ્યું છે. રાજ્ય સરકારના આ મેગા પ્રોજેક્ટ – હાફેશ્વર યોજના થકી આદીજાતિ બહુલ વસ્તી ધરાવતા કુલ ૩૪૩ ગામો તેમજ બે નગરની ૧૨.૪૮ […]
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ફતેપુરા 129 વિધાનસભાાા મતવિસ્તારના ધારાસભ્ય અનેેેે ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા નાા અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠક આગામી તારીખ ૨૦મી એપ્રિલના રોજ દાહોદ ખાતે યોજાનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી ના કાર્યક્રમ બાબતે યોજાઇ હતી.જેમાં તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક એ જણાવ્યું હતું કે […]