ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે. મંત્રી શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું […]
દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. મહત્ત્વનું છે […]
ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન કહે છે કે આસ્થા,જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર કોઈ ભેદભાવ કરાઈ શકતો નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરવા વાળા લોકો દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત પણ કરી હતી, […]
ભાજપે બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને 15મી ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે અને ડેપ્યુટી સ્પીકર તરીકે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે ચૌધરી અને ભરવાડ બંને 2012 માં વિધાનસભા સત્ર દરમિયાન “વાંધાજનક” ક્લિપ જોતા પકડાયા હતા. ચૌધરી, 52, ઉત્તર ગુજરાતના અગ્રણી રાજકારણી, ‘ડેરી ક્ષેત્રના રાજકારણ’માં એક મોટું નામ છે. […]
દાહોદ જિલ્લાની 130 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીખે અનિલભાઈ ગરાસિયાને જાહેર કરવામાં આવ્યા છે અનિલભાઈ ગરાસિયા હાલ દાહોદ આમ આદમી પાર્ટીમાં જિલ્લા ઉપ પ્રમુખ તરીખેની ફરજ બજાવી રહ્યા છે ઝાલોદ તાલુકામાં વર્ષોથી પાર્ટીને અને સંગઠનને મજબુત કરવાનું કામ પાયા માંથી પાર્ટીને ઉભી કરીને એક સારુ મજબુત સંગઠન ઉભું કર્યું અને એક સિનિયર નેતા તરીખે […]
ગુજરાતમાં વલસાડના ધારાસભ્ય ભરત પટેલનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે . વલસાડના તિથલ રોડ પર ગણેશ મૂર્તિ લઈ જતી વખતે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી . આ દરમિયાન ભાજપના ધારાસભ્ય અને પોલીસ વચ્ચે મામલો એટલો વધી ગયો હતો કે ધારાસભ્યએ પોલીસને ધમકી આપી હતી કે હું જ્યારે ઈચ્છું ત્યારે રમખાણો કરાવી શકું […]
ઘણા પ્રશ્નો ઉભા કરતી એક ઘટનામાં, મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં એક ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા મહિલા સરપંચના પતિએ કથિત રીતે તેની પત્નીને બદલે હોદ્દાના શપથ લીધા હતા, જેના પગલે જિલ્લા સત્તાવાળાઓએ આ મામલે વિગતવાર અહેવાલ માંગ્યો છે. આ મામલો દમોહ જિલ્લાની ગૈસાબાદ પંચાયત સાથે સંબંધિત છે, જ્યાં ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણી પછી, અનુસૂચિત વર્ગની એક મહિલા સરપંચ […]
બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓએ શુક્રવારે સવારે ગુજરાત કોંગ્રેસના રાજ્ય મુખ્યાલયની ઇમારત પર પોસ્ટર ચોંટાડી દીધા હતા. જેમાં લખ્યું હતું કે પાર્ટી કાર્યાલયનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દેવામાં આવ્યું. બજરંગ દળની સહયોગી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ કહ્યું કે, તેના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે લઘુમતીઓ બાબતે હાલના નિવેદન વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવવા માટે […]
આપ અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન કેજરીવાલે સુરતમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી. ગુજરાતમાં વીજળીની જાહેરાત કરી રહેલા કેજરીવાલને દિલ્હીથી આંચકો લાગ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલે જણાવ્યું હતું કે, સરકાર બનવાના ત્રણ મહિનાની અંદર દરેક પરિવારને 300 યુનિટ વીજળી […]