Post Views: 3 દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4.07 કરોડથી વધુ થઈ છે. 3 કરોડ 4 લાખ 53 હજાર 494 દર્દી રિકવર થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 11.24 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirusના અનુસાર છે. રશિયામાં પ્રથમવાર 24 કલાકમાં સંક્રમણના કેસ 16000થી વધુ મળ્યા છે. મંગળવારે […]
covid-19
Post Views: 8 સોનલબેન અને પિન્ટુભાઇના પરીવારમાં ગુંજી કીલકારીઓ સરકાર દ્રારા અપાતી કોરોનાની સારવાર ખુબ જ ઉત્તમ – પિતા પિન્ટુભાઇ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્ર દ્રારા યુધ્ધના ધોરણે કોરોનાને નાથવાના પ્રયાસો સાથે જનજાગૃતિના કામો થઇ રહ્યા છે. આ સમયે આરોગ્યતંત્ર અને હિંમતનગરની જી.એમ.ઇ.આર.એસ […]
Post Views: 12 દિલ્લી – કોવિડ-19ને ધ્યાનમાં લઇને જીએસટી કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. જે કરદાતાનું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તેમને વાર્ષિક રિટર્નમાંથી અને જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તેમને જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાંથી છૂટ આપવામાં આવી છે. આમ જીએસટીના 1.10 કરોડ કરદાતાને આ છૂટનો લાભ […]