જામનગર : કોરોનામાં રસીકરણ એકમાત્ર ઉપાય છે અને લોકોમાં કોરોનાની રસી લેવા અંગે જાગૃતિ આવી છે. પરંતુ રસીકરણ કેન્દ્રમાં અવ્યવસ્થાને કારણે લોકોને પરેશાની ઉઠાવવી પડી રહી છે. આવું જ કંઇક જામનગર શહેરમાં બન્યું છે.


અહીં રસીકરણ કેન્દ્રમાં પર અવ્યવસ્થાથી લોકો પરેશાન થયા હતા. મયુરનગર ટાઉનશીપમાં શાળામાં ચાલતા રસીકરણ કેન્દ્રમાં લોકોએ હોબાળો કર્યો હતો. આ રસીકરણ કેન્દ્રમાં મોડે સુધી યોગ્ય વ્યવસ્થા ન હોવાથી લોકો પરેશાન થયા હતા અને, ઓનલાઈન નોંધણી કરનારા લોકોને જ રસી આપવામાં આવી છે.

By Shubham Agrawal

www.jantanews360.com આ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights