Fri. Apr 26th, 2024

દાહોદ જિલ્લાના ખરોડ ખાતે યોજાયેલ આદિવાસી મહા સંમેલનમાં BTP અને BTTS ના કાર્યકર્તાઓની અટકાય

By Jantanews360 Team Apr21,2022

દાહોદ જિલ્લાના ખરોડ મુકામે તા.20/04/2022ના રોજ દાહોદ જિલ્લામાં આદિવાસી મહા સંમેલન માનનીય શ્રીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ નિમિષાબેન સુથાર આવવાના હોવાથી ઝાલોદ તાલુકા BTP તેમજ BTTSના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી મંત્રી નિમિષાબેન સુથારના વિરોધ પ્રદર્શન ના થાય તે હેતુથી BTP દાહોદ યુવા પ્રમુખ મનસુખભાઇ કટારા,BTP ગામડી જિલ્લા સીટના ઉમેદવાર વિલસનભાઈ પારગી, BTTS મહામંત્રી સચિન ભીલ તેમજ સામાજિક કાર્યકર્તા મીનેશભાઈ ભભોર પણ ઝાલોદ PSI એસ.એન બારીયા સાહેબ દ્વારા ધાવડીયા ગામેથી રાત્રીના 1વાગ્યાના સમયે ડિટેઇન કરવામાં આવ્યા.

By Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights