પંચમહાલના કાલોલમાં આરોપીની ધરપકડ કરતી વખતે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આશરે 60 થી 70 લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા. Post Views: 1,049 Post navigation યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવમાં આવી રહ્યું છે, (નાયબ મુખ્યમંત્રી, નીતિનભાઇ પટેલ)સુરત / દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી એન્ટ્રી, નવસારી-સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ