Thu. Apr 25th, 2024

મહત્વના સમાચાર : પરીણામથી અસતુંષ્ટ ધોરણ 12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ આપી શકશે પરીક્ષા, બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે કાર્યક્રમ

ધોરણ 12 ના તમામ પ્રવાહોના વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર એ છે કે હાલની ગુણાંકન સિસ્ટમ મુજબ, કોઈપણ વિદ્યાર્થી જે પરિણામથી અસંતુષ્ટ છે અને પરીક્ષા આપવા માંગે છે, તેને બોર્ડ દ્વારા તક આપવામાં આવશે, અને પરીક્ષા લેવામા આવશે.

જે અંતર્ગત વિદ્યાર્થીઓએ ગુણાંકન પદ્ધતિ મુજબ મેળવેલું પરિણામ પ્રસિદ્ધ થવાના 15 દિવસની અંદર બોર્ડમાં જમા કરાવવાનું રહેશે. બોર્ડ દ્વારા પરીક્ષા યોજવાનું શિડ્યુલ બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights