મહેસાણા : છેલ્લા એક વર્ષમાં કોરોના કાર્ડ માં લદાયેલા lockdown અને આંશિક લોકડાઉનને કારણે દરેક વ્યવસાયને પર માઠી અસર થઈ છે. આ સ્થિતિની વચ્ચે, સૌથી મોટી આફતમાં વાહનો પર નભતા પરિવારો અને વ્યવસાય કારોની થઈ છે. છેલ્લા એક વર્ષમાં, વાહનોને સમય સમય પર થોડી મુક્તિ સાથે ફેરવવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે પ્રમાણે મુસાફરો કરવાની છૂટ ન મળતા વાહનમાલિકો નું આવક અને જાવક નું સરવૈયું ખોરવાયું છે.

મહેસાણા આરટીઓ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, છેલ્લા એક વર્ષમાં, ટેક્સી પાર્સિંગવાળા 500 વાહનો ખાનગી પાર્સિંગ કરી ચૂક્યા છે, જ્યારે 1600 વાહનો નોનન્યુઝમાં બતાવવામાં આવ્યા છે કે કોરોના કાળમાં બે વાહનોને એમ્બ્યુલન્સમાં તબદીલ કરાયા છે.

કોરોના યુગમાં, તે તબક્કામાં અનલોક કરવામાં આવ્યું છે, પરંતુ ટ્રાવેલ્સના વ્યવસાયના પૈડાં સ્થિર થયા છે. પૂરતા પેસેન્જરો ના બેસાડવા ના કારણે ટ્રાવેલ્સ ના ધંધા માં નુકસાન વેઠી ચલાવવા પડતા હોવાને કારણે હાલ ટ્રાવેલ્સ ના ધંધા ઠપ થવા લાગ્યા છે.  કોરોનાની અસર મધ્યમ વર્ગમાં વધુ જોવા મળી હતી, જ્યાં વાહનો પર નભતા પરિવારોની હાલત કફોડી બની છે. છેલ્લા લાંબા સમયથી ખાનગી વાહનોનો ધંધો બંધ છે.કારણે પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે જેથી લોકો મજબૂરીથી અન્ય ધંધા પર વળ્યાં હતા.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights