મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelજી સહ નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાપૂર્વક દર્શન તથા મહાઆરતી કરી

 

અમીત પટેલ અમદાવાદ

આસ્થા, ભક્તિ અને શક્તિ ઉપાસનાનાં મહાપર્વ નવરાત્રિના પ્રથમ દિને અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી Bhupendra Patelજી સહ નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના શ્રદ્ધાપૂર્વક દર્શન તથા મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.

 

દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે આદ્યશક્તિ માઁ જગદંબા શક્તિ આપે તેમજ જગત જનનીના આશીષ સૌના પર સદાય વરસતા રહે અને આપ સૌનું જીવન મંગલમય બની રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરી.

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights