અમદાવાદ એરપોર્ટથી મુંબઇ અને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી

0 minutes, 0 seconds Read

ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદથી ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

આ ફ્લાઇટ, જે દર મંગળવાર અને ગુરુવારે ઓપરેટ થતી તે, 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights