તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સમાચાર કે મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. વાયરલ સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસની સારવાર માટે સરકાર પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના હેઠળ યુવાનોને 4000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના કે સમાચાર સાચા છે કે ખોટા તે બાબતે ભારત સરકારના PIB દ્વારા માહિતી જાહેર કરવામાં આવી છે. PIB Fact Check કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા જેવી કોઈ યોજના ચાલવામાં નથી આવી રહી.
Shubham Agrawal
www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Similar Posts
You cannot copy content of this page