ગાંધીનગર / ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડુતોને 8 ની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવશે

0 minutes, 0 seconds Read

ગાંધીનગર : ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં વરસાદ  પડતો નથી. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી વધુ એક સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં  સિંચાઇના પાણી માટે કોઈ તકલીફ ન પડે તે માટે બુધવારથી જુલાઇ સુધીમાં ખેડૂતોને વધુ બે કલાક વીજળી આપવામાં આવશે. રાજ્યમાં હાલમાં ખેડુતોને આઠ કલાક વીજળી આપવામાં આવે છે.

તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીજ પુરવઠો બે કલાક વધારવાનો નિર્ણય કર્યો છે. આમ, હવે રાજ્યના ખેડુતોને બુધવારથી જુલાઈ સુધી 8 ને બદલે 10 કલાક વીજળી મળશે, ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights