Thu. Apr 25th, 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે વિરોધ, પાસ થનારા ઉમેદવારોએ વિરોધ કર્યો

ગાંધીનગરમાં કર્મયોગી ભવન ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં ઉમેદવારોએ રજૂઆત કરી હતી. વર્ષ 2019 માં, ગૌણ સેવા પસંદગી મંડળે આઈટીઆઈ ઇસ્પેક્ટરની ભરતી પ્રક્રિયાની ઘોષણા કરી હતી. ત્યારબાદ પરિણામ જાન્યુઆરી 2020 માં જાહેર કરાયા હતા. જોકે, એક વર્ષ માટે 2 હજાર 361 ઉમેદવારોને નિમણૂક પત્રો નહી અપાતા કચેરીનો ઘેરાવ કરી ભારે વિરોધ કર્યો હતો.

તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાની ખાતરી આપી હતી

બીજી તરફ ચેરમેન અસિત વોરા ઓગસ્ટ સુધીમાં તમામ ઉમેદવારોને નિમણૂક પત્રો આપવાનું વચન આપ્યું હતું.જો ઓગસ્ટ માસમાં કામગીરી નહી થાય તો સચિવાલય સહિત મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાની યુવકોએ ચીમકી ઉચ્ચારી છે.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights