ઝાલોદ નગર ના સામાજિક કાર્યકર્તા દ્વારા 2 વર્ષ ની બાળકી ને રક્તદાન કરાયું

0 minutes, 0 seconds Read

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના લેક્ચરર અને નગરના સામાજિક કાર્યકર એવા શ્રી બી.એમ ગોહિલ સાહેબ દ્વારા આજે એક નાનકડી છોકરી જેનું નામ પ્રિયંકાબેન કલ્પેશભાઇ સુવર જેની ઉમર 4 વર્ષ ની હતી અને આ બાળકી મા ફક્ત 2% લોહી હતું, આ બાળકી ધાવડીયા ની હતી, આમ આ સેવા કાર્ય થકી રક્તદાન કરવામા આવ્યુ અને બાળકી ની તાત્કાલિક સારવાર કરાવવામાં આવી

રિપોર્ટર : પંકજ પંડિત, ઝાલોદ

9998619480

author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights