અમીત પટેલ અમદાવાદ
શ્રી ભાથીજી મહારાજ યુવક મંડળ તથા સમસ્ત વીચ ગ્રામજનોના સહયોગથી અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકા સ્થિત વાંચ ગામ મુકામે શ્રી ભાથીજી મહારાજના નુતન મંદિરનો જીણોધ્ધાર તેમજ શ્રી ભાથીજી મહારાજ તથા શ્રી ગણપતિ દાદા તથા શ્રી હનુમાન દાદા તથા શ્રી મહાકાળી માતા તથા આઈ શ્રી ખોડિયાર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સહભાગી બની ધન્યતા અનુભવી હતી.