દાહોદ APMCમાં અચાનક આગ લાગતાં ખુલ્લામાં પડેલી અનાજની બોરીયો બળીને ખાખ,લાખોનું નુકસાન

0 minutes, 0 seconds Read

દાહોદ શહેરમાં આવેલ એપીએમસી ખાતે અચાનક આગ લાગતાં ખુલ્લામાં પડેલ અનાજની બોરીયો બળીને ખાખ થઈ જતાં લાખ્ખાનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે

દાહોદ એપીએમસી ગોડાઉન ખાતે ખુલ્લામાં મુકી રાખેલ અનાજની બોરીઓમાં અગમ્યકારણોસર આગ લાગી ગઈ હતી. આગે વિકરાણ રૂપ ધારણ કરતાં જાેતજાેતામાં આગની અગન જ્વાળાઓમાં અનાજની બોરીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ દાહોદ ફાઈયર ફાઈટરના લાશ્કરોને કરવામાં આવતાં ફાઈયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં. પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં અંદાજે લાખ્ખોનું અનાજ બળી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

રિપોર્ટર અફજલ ફકીરા ઝાલોદ

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights