દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને આખાત્રીજ શુભકામનાઓ પાઠવતા કહ્યું – શુભ કાર્યોની સિદ્ધિ સાથે સંકળાયેલ આ શુભ ઉત્સવથી પણે કોરોના સામે જીત મેળવીએ. સાથે જ પરશુરામ જંયતિની પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.ઈદ-ઉલ-ફિત્રના શુભ પ્રસંગે તમામને શુભકામનાઓ પાઠવતા કહ્યું દરેકના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના. સામૂહિક પ્રયાસોથી આપણે વૈશ્વિક રોગચાલાને કાબુ કરીશું.
Jantanews360 Team
www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.
Similar Posts
You cannot copy content of this page