દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ 9ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આદિવાસી ભાઈઓ દ્વારા આજ રોજ સુખસર પંથકમાં ડી. જે અને નાચગાન કરીને ઘણાં હર્ષલ્લાસપૂર્વક આદિવાસી દિવસની ઉજ્જવણી શાંતી પૂર્વક કરવામાં હતી અને ગામ લોકો દ્વારા પણ તેમને સુભેચ્ચા પાઠવવામાં આવી હતી.