Thu. Apr 25th, 2024

રાજકોટમાં મોંઘા શિક્ષણને કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા, કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો?

By Shubham Agrawal Jun16,2021 #Rajkot

મોંઘા શિક્ષણ માટે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે. ધોરણ 1થી 8 ના 1880 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

ખાનગી શાળામાંથી ધોરણ 9 થી 12 ના 600 થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

 

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights