રાજકોટ : એક વ્યક્તિનું મૃત્યુ ત્રણ ઘાયલ, રાજકોટના જસદણ નજીક કાર અકસ્માત

0 minutes, 0 seconds Read

રાજકોટના જસદણ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટના વિરનગર ગામ નજીકની છે. જ્યાંથી પસાર થઈ રહેલા કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પલટી મારી ગઈ હતી.


આ કાર પલટી ખાઈને રોડ નજીક આવેલા ખેતરમાં ખાબકી હતી. આ કારમાં 4 લોકો સવાર હતા. જેમાંથી એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે 3 લોકોને ઈજા પહોંચી છે. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights