રાજકોટ / ગુરુપૂર્ણિમાના પાવન પર્વે વીરપુર જલારામધામના મુખ્ય દ્વાર ખૂલ્યા, ભક્તોએ દર્શન કર્યા

0 minutes, 0 seconds Read

રાજકોટ : ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વે વીરપુર માં જલારામ બાપાના ધામનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો હતો. જ્યારે સવા વર્ષથી કોરોના કાળમાં વીરપુર ધામના દરવાજા બંધ હતા.


કોરોનાની પહેલી અને બીજી તરંગ દરમિયાન સાઈડના દરવાજેથી ક્યારેક ભક્તોને દર્શન કરવામાં દેવામાં આવતા હતા, મુખ્ય દરવાજો 21 માર્ચ 2020થી સતત બંધ હતો. જ્યારે લાંબા સમય બાદ ગુરૂ પૂર્ણિમા પર્વે ભક્તોએ જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

 

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights