સુરત શહેરમાં પણ રાત્રી કરફ્યના સમયમાં કરાયો ફેરફાર

સુરતમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરાયું
આગામી શનિ અને રવિવારના દિવસે શહેરના તમામ મોલ બંધ રાખવાનો સુરત કમિશ્નરનો નિર્ણય
આ પહેલા અમદાવાદમાં પણ આ જ જાહેરાત કરાઈ છે
જનતા ન્યુઝ 360 ગ્રુપમાં જોડાવા માટે લિંક ઓપન કરો
તથા
મિત્રોને મોકલો
https://chat.whatsapp.com/ENWnjy48XcYCTWM3QGjwgt
