author

Jantanews360 Team

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

નવી કેબિનેટે ગુજરાતમાં ગ્રહણ કર્યા શપથ, 24 નવા મંત્રીઓની હવે મિશન 2022 પર નજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 10 કેબિનેટ મંત્રીઓને સ્થાન મળ્યો છે . ઈતિહાસમાં પહેલી વખત 5-5 મંત્રીઓને શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા . – રાજેન્દ્ર ત્રિવેદી, જિતેન્દ્ર વાધાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ કુમાર મોદી અને રાધવ પટેલે શપથ ગ્રહણ કર્યા. – ઉદય સિંહ ચૌહાણ, મોહનલાલ દેસાઈ, કિરીટ રાણા, ગણેશ પટેલ, પ્રદીપ પરમારે શપથ ગ્રહણ કર્યા. – […]

Space X એ સામાન્ય વ્યક્તિઓને,3 દિવસ માટે મોકલ્યા અંતરિક્ષમાં

Space Xનું પહેલું ઓલ સિવિલિયન ક્રૂ બુધવારે રાતે અંતરિક્ષ તરફ રવાના થઈ ગયું હતું. કંપનીએ પહેલી વખત 4 સામાન્ય લોકોને અંતરિક્ષમાં મોકલ્યા છે. આ મિશનને ઈન્સપિરેશન 4 નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે, ધરતીની કક્ષામાં જનારૂં આ પ્રથમ નોન પ્રોફેશનલ એસ્ટ્રોનોટ્સ ક્રૂ છે. અંતરિક્ષમાં જનારા ચારેય યાત્રી ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા અંતરિક્ષમાં રવાના […]

નામે “પ્રજા” પણ “કલજગતના રાજા”એવા “પ્રકાશ જાડાવાલા” ને “પ્રદેશ વાઇસ પ્રેસિડેન્ટ” તરીકે નિમણૂંક આપતા ભગુભાઈ વાળા

ગુજરાત રાજ્ય સરકારના અમદાવાદ ખાતે આવેલ શ્રી જયશંકર સુંદરી નાટ્યગૃહ માં મેનેજર તરીકે આશરે ૧૦ વર્ષ રહ્યા તે દરમ્યાન નેશનલ ફોક ફેસ્ટિવલ, સુંદરી રાષ્ટ્રીય નાત્યોત્સવ, સંસ્કૃતિકુંજ સહિત અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના અનેક સરકારી સાંસ્કૃતિક કાર્યક્રમો માં અગત્યની ફરજો બજાવેલ છે. કલાકાર કસબીઓના વિકાસ માટે અનેક સેવાકીય પ્રવુતિઓ પણ કરેલ છે. શ્રી પ્રકાશ જાડાવાલા એ […]

ઉતરપ્રદેશના રામપુરમાં 16 વર્ષની દિવ્યાંગ સગીરા પર, પડોશી યુવકે એક વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

ઉતરપ્રદેશના રામપુર જિલ્લાના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરીબ દલિત પરિવાર સાથેની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. ગામની એક માનસિક બિમાર અને અપંગ સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો, ત્યારે સનસનાટી ફેલાઈ ગઈ.પરિવારના સભ્યોએ સમાજમાં નિંદાના ડરથી મૃત બાળકને ખેતરમાં દફનાવી દીધું હતું. સવારે જ્યારે યુવતીને હોશ આવ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેને આરોપીનું નામ પૂછ્યું. તે […]

9 વર્ષ નાના ટપુ સાથે લવની ખબર થી ‘બબીતા જી’ લાલઘૂમ

હમણાં તાજેતરમાં જ ચાલી રહેલી તારક મહેતાકા ઉલટા ચશ્માં સીરીયલમાં બબીતા ની ભૂમિકા ભજવી રહેલી મુંનમુન દત્તા એવું કેહેવામાં આવે છે કે છેલ્લા ઘણા સમય થી એ જ સીરીયલ માં ટપુડા નો રોલ ભજવનાર સહ સલાહકાર રાજ અનાડકરની છેલ્લા ઘણા સમય થી અફેર ની વાતો ચાલી રહી છે. થોડા સમય પહેલા એવા પણ સમાચાર હતા […]

સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો બન્યો : માતા વોશરૂમ ગઈ અને ભૂલકાએ દુનિયા છોડી

સુરત: લિંબાયતમાં એક 2 વર્ષનું બાળક એપાર્ટમેન્ટના ચોથા માળેથી નીચે પટકાતા 55 કલાકની સારવાર બાદ મોત નીપજ્યું છે. શનિવારે માતા બાથરૂમમાં જતાં બાળકને મોબાઈલમાં કાર્ટૂન જોતાં-જોતાં બારીમાંથી નીચે પટકાયો હતો. આ ઘટનાના હૃદય દ્રાવક CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. જોકે પ્રતાપનગરના એપાર્ટમેન્ટની બારીમાંથી નીચે પટકાયેલા માસૂમનું 55 કલાકની તબીબી સારવાર બાદ મોત નીપજ્યું છે. […]

ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેનના છે ખાસ માણસ

ગાંધીનગર:ભાજપ મુખ્યાલય કમલમ ખાતે બપોરે ત્રણ વાગ્યો બોલાવાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઈ હતી. ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીએ નીતિન પટેલના નામની જાહેરાત કરી હતી. બેઠકમાં ઉપસ્થિતી તમામ ધારાસભ્યોએ ભૂપેન્દ્ર પટેલના નામને વધાવી લેતાં સર્વાનમુતે ભૂપેન્દ્ર પટેલની ભાજપ વિધાનસભા પક્ષના નેતાપદે નિમણૂક કરાઈ હતી. […]

પાવાગઢ માતાજીના દર્શને તો ઘણા ભક્તો ગયા હશે પણ મોટાભાગના લોકોને આ એક વસ્તુની નહિ ખબર હોય જે ખુબ જ મહત્વની છે.

દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિરો આવેલા છે, બધા મંદિરોમાં જુદા જુદા ભગવાનની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવે છે, અને અમુક મંદિરોમાં તો ચમત્કાર પણ થતા હોય છે. આથી બધા જ મંદિરોમાં દર્શનાર્થીઓ ભગવાન ના દર્શને આવતા હોય છે. તેવું જ આ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ ના ડુંગરા પર માતા મહાકાળીનું મંદિર આવેલું છે. […]

જમ્મુ-કશ્મીરમાં બારામુલાના ઉપરી વિસ્તારમાં ફાટયું વાદળ, અનેક લોકો લાપતા

જમ્મુ -કાશ્મીર: ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં કફરનાર બહકમાં વાદળ ફાટવાના અહેવાલ સામે આવ્યા છે. રાજૌરી જિલ્લાના પાંચ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

સુરત : દારૂની લતથી કંટાળી વેપારીએ સ્યુસાઇડ નોટ લખી, કર્યું આપઘાત

સુરત:પાલના કાપડના વેપારીએ દારૂના વ્યસનને છોડી ન શકતા ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. અન્ય બનાવમાં કામરેજના કાપડના વેપારીએ આર્થિક સંકળામણમાં સરથાણામાં પોતાની દુકાનમાં ફાંસો ખાઈ ખાઈ લીધો હતો. બંને વેપારી પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી. જ્યારે પિતાનાં મોત બાદથી તણાવમાં રહેતા કાપોદ્રાના વેપારીએ ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું.કામરેજના વેપારીનો આર્થિક સંકળામણમાં […]

You cannot copy content of this page

Verified by MonsterInsights