author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

દેશનું સૌથી મોટી ડ્રગ્સ સિન્ડિકેટ પકડાયુ,આશરે 350 કિલો ડ્રગ્સ જપ્ત

દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ સિન્ડિકેટ દિલ્હીમાંથી પકડાઈ છે.દિલ્હી પોલીસના સ્પેશ્યિલ સેલ દ્વારા આંખો ફાટી જાય તેટલી કિંમતનુ ડ્રગ પકડવામાં આવ્યુ છે.સ્પેશિયલ સેલ દ્વારા લગભગ 350 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે અને તેની કિંમત અઢી હજાર કરોડ રુપિયા થવા જાય છે.પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં ચાર વ્યક્તિઓની ધરપકડ […]

ખુશખબર : હરભજન સિંહ ફરી એકવાર પિતા બન્યા, ગીતા બસરાએ પુત્રને જન્મ આપ્યો

અભિનેત્રી અને ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા બીજી વખત મા બની છે. ગીતા બસરાએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ કપલને  અગાઉ એક પુત્રી છે. જેનું નામ હિનાયા હીર છે. હિનાયાનો જન્મ 27 જુલાઈ, 2016 ના રોજ થયો હતો. ગીતા અને હરભજન સિંઘના ઘરે નાનું એવુ મહેમાન આવવાથી ખૂબ ખુશ છે. ગીતા બસરાએ 29 […]

યાત્રાધામ અંબાજીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવમાં આવી રહ્યું છે, (નાયબ મુખ્યમંત્રી, નીતિનભાઇ પટેલ)

*અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી* *રૂ.૧૨૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલ દાંતા-અંબાજી ચારમાર્ગીય રસ્તાનું નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયું ..* *નાયબ મુખ્યમંત્રીએ ત્રિશુળીયા ઘાટ ઉપર વ્યું પોઇન્ટનું લોકાર્પણ કરી અંબાજી ખાતે માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા* વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીને જોડતા દાંતા થી અંબાજી સુધીના ૨૨ કિ.મી.ના રસ્તાને ચારમાર્ગીય બનવવાનું કામ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ […]

રાજકોટ / 200 ખાનગી શાળાઓની ફી વધારવાની દરખાસ્ત FRC એ નામંજૂર કરી

રાજકોટમાં કોરોનાના કપરાં કાળમાં ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ કરનાર ખાનગી શાળાઓની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી છે. શહેરની 200 જેટલી ખાનગી શાળાઓ દ્વારા નવા વર્ષ માટે ફી નિર્ધારણ કમિટી સમક્ષ ફી વધારાની માગ મૂકી હતી, જે નામંજૂર કરવામાં આવી છે.   જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ કે, મોટાભાગની શાળાઓ દ્વારા ભૌતિક સુવિધાઓ વધારવાની માગ […]

ગજબ / માંડ અડધો કિલોગ્રામ પથ્થરની કિંમત પણ એક કરોડ રૂપિયા છે

જો કોઈ વસ્તુ ખાસ મૂલ્યવાન ન હોય તો આપણે તેને ધૂળ અથવા પથ્થર માનીએ છીએ. પરંતુ આમ કરવામાં સાવચેત રહો કારણ કે વિશ્વમાં એવા પત્થરો છે જેની કિંમત કરોડોમાં નોંધાયેલી છે. ફેબ્રુઆરી દરમિયાન બ્રિટનમાં ક્રેશ થયેલી એક ઉલ્કાના મૂલ્યનો અંદાજ 1 લાખ પાઉન્ડ અથવા એક કરોડ રૂપિયા છે. કારણ કે, સંશોધકોના મતે, તે ખૂબ જ […]

બિગ જોક / 6 ફૂટ અને 10 ઇંચની ઉંચાઇ ધરાવતા, વિશ્વના સૌથી ઉંચા ઘોડા બિગ જેકનું મૃત્યુ

વિશ્વનો સૌથી ઉંચા ઘોડા બિગ જોકનું મુત્યુ થયું છે. બેલ્ઝિયમના પોયનેટના સ્મોકી હોલો 20 વર્ષનો બિક જેક ફાર્મમાં રહેતો હતો. જેરી દિલ્બર્ટની પત્ની વેલિસિયાએ ફાર્મના માલિક માહિતી આપી હતી કે બે સપ્તાહ પહેલા દૂનિયાના સૌથી ઉંચા ઘોડાનું મુત્યુ થયું હતું પરંતુ મોત થવાનું કારણ જણાવ્યું ન હતું. બિગ જેકની વિદાયએ પરીવાર માટે દૂખદ ક્ષણો હોવાથી […]

10th July 2021 : આજના રાશિફળમાં જાણો કઈ રાશિ માટે આવશે શુભ સમાચાર

મેષ રાશી (અ.લ.ઇ.) વેપારમાં સારો લાભ જણાશે. સંતાન વિષયક ચિંતા દુર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મુડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ રાશી (બ.વ.ઉ.) કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે. પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે. સંતાન પક્ષે ચિંતા દુર થશે. મિથુન રાશી (ક.છ.ઘ.) નવા પરિચયથી લાભ થાય. વાહન ચલાવવામાં કાળજી રાખો. માતૃપક્ષે આર્થિક મદદ મળશે. […]

5 હજાર વેક્સિનેશન સેન્ટર પર અપાશે રસી, 3 દિવસના બ્રેક બાદ ફરી શરૂ થશે વેક્સિનેશન

રાજ્યમાં 3 દિવસના બ્રેક બાદ ફરી શનિવારથી વેકસીન પ્રકિયા શરૂ કરવામાં આવશે. ગત રાજય સરકાર બુધવારે મમતા દિવસ હોવાના કારણે વેક્સિન પ્રકિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં આરોગ્ય વિભાગે વેક્સિનની ભારે અછત હોવાના કારણે વધુ બીજા બે દિવસ વેક્સિન પ્રકિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લા 3 દિવસમાં રાજ્યમાં વેક્સિન પ્રકિયા બંધ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શનિવારથી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગરના સાંસદ અમિત શાહ ત્રણ દિવસ દરમિયાન અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. તેમજ, સોમવારે અમદાવાદમાં કર્ફ્યુમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે, મંગલા આરતી કરવામાં કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 જુલાઈના રોજ બોપલ, વેજલપુરમાં વિકાસકર્તાઓનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે, જ્યારે સાણંદ એપીએમસીમાં […]

કોરોના ગાઈડલાઈન સાથે આવતીકાલથી રાજ્યમાં ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે

રાજ્યમાં સરકાર દ્વારા કોરોનાની સ્થિતિ સામાન્ય થતા છુટછાટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ, કોરોનાની માર્ગદર્શિકા સાથે ટ્યુશન ક્લાસીસ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ટ્યુશન ક્લાસીસ […]

You cannot copy content of this page

Verified by MonsterInsights