author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી સરકારી કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં રેકોર્ડ માટે કોવિડ વેક્સીનેશન કાર્ડ ની કોપી સબમિટ કરવી પડશે, ત્યારબાદ તેની સેલરી આવશે

કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં પણ અધિકારીઓ અથવા કર્મચારીઓ વેક્સીન નહી લગાવે તેને જૂન મહિનાની સેલરી આપવામાં નહી આવે. આ આદેશ જનજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વેક્સીનેશન માટે અજીબોગરીબ આદેશ ધ ન્યૂ […]

કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવી દીધા, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકો માટે મદદની જાહેરાત કરી

કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. સાથે સરકાર તરફથી અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ […]

AHMEDABAD : ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતા ગ્રાહકોએ વધારે નાણા ચુકવવા પડશે, પાણીની કિંમતમાં કમરતોડ ભાવ વધારો

કોરોનાના કહેર વચ્ચે લોકોનાં કામધંધા અને આવક પર માઠી અસર પડી રહી છે. તેવા સમયે ગુજરાતની રૂપાણી સરકારે પાણી પરનો ચાર્જ વધારતા પડ્યા પર પાટુ માર્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ 2022 સુધી સામાન્ય જનતા માટે પીવાના પાણીમાં પણ પ્રતિ 1000 લિટરે 4.18 રૂપિયા અને ઔદ્યોગિક વપરાશ માટે 34.51 રૂપિયાનો દર […]

AHMEDABAD : કોરોનાથી મૃત્યુ પામેલા માતાપિતાના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પુરું પડાશે, 2 વર્ષ માટે અમદાવાદની શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ અપાશે

શહેર શાળા સંચાલકો સામાન્ય રીતે વિવાદિત કારણોથી જ ચર્ચામાં આવતા રહે છે. ફી માફ નહી કરવાનાં મુદ્દે કે ભણાવ્યા નહી હોવા છતા પણ ફીની પઠાણી ઉઘરાણી કરવા જેવા મુદ્દે શાળા સંચાલકો ચર્ચામાં આવતા રહે છે. જો કે હવે શાળા સંચાલકોએ ખુબ જ આવકારદાયક નિર્ણય લીધો છે. શાળા સંચાલકોએ કોરોના દરમિયાન માતા પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓની બે […]

PATAN : નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું

નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટરના એકના એક પુત્રનું ગઇકાલે સાંજના સુમારે ઉંઝા હાઇવે પર આવેલા હાસપુર-ડુંગરપુર માર્ગ પર અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માત અંગે વિગતે મળતી માહિતી અનુસાર પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ ગઇકાલે સાંજના સુમારે […]

એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર

એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા અભ્યાસ માટે અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓને માન્યતા આપી છે. એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા અભ્યાસ માટે અંગ્રેજી સિવાય અન્ય ભાષાઓને માન્યતા આપી છે. AICTE એ 8 પ્રાદેશિક ભાષાઓમાં […]

આણંદના સિહોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય અને માનસિકતાને હકારાત્મક રાખવા માટે સામાજિક સંસ્થા દ્વારા પ્રોટીન યુક્ત ફૂડ કીટનું વિચરણ કરવામાં આવ્યું

આણંદના સિહોલ ગામે બાળકોના સ્વાસ્થ્ય અને માનસિકતાને હકારાત્મક રાખવા માટે સામાજિક સંસ્થા દ્વારા પ્રોટીન યુક્ત ફૂડ કીટનું વિચરણ કરવામાં આવ્યું હતું. કોરોના માહામારીએ મોટી ઉંમરના વ્યક્તિઓની માનસિકતા પર પણ અસર કરી છે. બાળકોને પણ ઘરમાં રહેવાનું, શાળાઓ બંધ અને છૂટછાટ પર પ્રતિબંધ કરાઈ રહ્યા છે. તેવામાં સુખી પરિવારના અર્બન વિસ્તારોમાં તો બાળકો વિશે ઇન્ડોર પ્રવૃતિ […]

GPSCએ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી, સાથે જ ક્લાસ- 1 અને 2 ની પ્રાથમિક કસોટીના પરિણામ પણ જાહેર કરવામાં આવ્યા

GPSCએ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ રજીસ્ટર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 ની 244 જગ્યાઓની પ્રાથમિક કસોટીના […]

આગામી મહિનાથી જામનગરમાં દરિયો ખેડવા પર કે માછી મારી કરવા પર અમુક સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો

આગામી મહિનાથી જામનગરમાં દરિયો ખેડવા પર કે માછી મારી કરવા પર અમુક સમય માટે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણકે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા માછી મારી પર આ સમયગાળા દરમિયાન રોક લગાવવામાં આવી છે. સામાન્ય રીતે જુન […]

સુરતમાં એક એવા ડોક્ટર જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે, તેમ છતાં તેઓ તેમની સેવા અને દર્દીઓને પ્રાધાન્ય આપે

કોરોનાકાળમાં ડોક્ટરો અથાગ મહેનત કરીને તેમના દર્દીઓની સેવા કરી રહ્યાં છે. કોરોનાકાળમાં કોરોના વોરિયર્સે કરેલી કામગીરી લાજવાબ છે. રાતદિવસ જોયા વગર તેઓ દર્દીઓની સેવામાં જોડાયેલા છે. ત્યારે સુરતમાં એક એવા ડોક્ટર છે જેમનું શરીર 80 ટકા વળી ગયુ છે તેમ છતાં તેઓ તેમની સેવા અને દર્દીઓને પ્રાધાન્ય આપે છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં પણ તેઓ આર્થિક […]

You cannot copy content of this page

Verified by MonsterInsights