દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગઇ કાલના રોજ દરવખત ની જેમ તારીખ ૦૬/૦૩/૨૦૨૩ નાં રવિવાર નાં રોજ સાંજે ૭.૩૦. નાં અરસામાં હોળીકા દહનનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ગામનાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. દર વખતની જેમ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે ભક્તો નાં મન ભાવથી ભવ્ય સુંદર રીતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં નાના મોટા બધા શ્રદ્ધાળુઓ ભક્તિ […]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર, મારગાળા, પાટડિયા નાં રહેવાસી કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં આજ રોજ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે જતાં હતાં ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટિકા ગાડી ને ડમ્પર સાથે અક્સ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં સ્થળ પર કમ કમાટી ભરીયું મોત નિપજયું હતું. સુખસર ખાતે અક્સ્માતની જાણ થતાં કલાલ સમાજમાં હાહાકાર […]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું. સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે પંચાલ સમાજ દ્વારા જે શોભા યાત્રા યોજાઈ હતી તેમાં સારી માત્રામાં ભકતોની ભીડ હતી તેમાં ભક્તો ઉત્સાહથી અને સારી શ્રદ્ધાથી શોભા યાત્રાનું આયોજન કર્યું હતું અને ધૂમ ધામ થી શોભા યાત્રા કાઢી […]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તા.11-08-22 ના રોજ. રક્ષાબંધન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીએ છીએ કે હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે રક્ષાબંધન ભાઇ બહેનનું પવિત્ર પર્વ છે જે એક રેશમના દોરાથી બંધાય છે. આ પર્વ સદિયોથી ચાલી રહ્યો છે. ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં રક્ષાબંધન ના પર્વ ના કારણે બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી હતી. […]
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપૂરા. ગામ નજીક હાઇવે પર ટ્રક અને બસ વચ્ચે. અક્સ્માત સર્જાયો છે. બસમાં પેસનજરો હતાં ત્યાં પૂછ તાછ કરતા જાણ મલી છે કે બસ ની સામે ટ્રક ચાલતો હતો અને બસની બ્રેક બરાબર આવતી નહોતી અને ડ્રાઈવરની નીશકાળજીના લીધે બસ ટ્રક જોડે ઠોકાયી હતી અને તેમાં અંદર બેઠેલા પેસેન્જરો માંથી ૨ […]
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં નજીક આવેલ માંડલીખુંંટ ગામે નજીક આવેલ માંડલેશ્વર મહાદેવજીના શિવરાત્રી પર્વ નિમીતે હર્ષો ઉલ્લાસ વડે ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ માંડલેશ્વર મહાદેવ ખાતે શિવરાત્રી પર્વના દિવસે ભક્તોની ભારી માત્રામાં ભીડ ઉમટી હતી તેમાં કેટલાંક બહારથી પણ લોકો આવીને દર્શનનો લાભ લીધો હતો.ત્યાં સંચાલકો દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યાં પોલીસ તંત્ર […]
દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આવેલ બાવકા ગામે શિવરાત્રી પર્વની હર્ષો ઉલ્લાસ વડે ઉજવણી કરવામાં આવી હતી. આપણે જાણીયે એ પ્રમાણે દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક બાવકા ગામ ખાતે શિવજીનું પૌરાણિક મંદિર આવેલ છે. ત્યાં દરરોજ ભક્તો દર્શન માટે આવે છે પણ આજરોજ શિવરાત્રી પર્વના દિવસે ભક્તોની ભારી માત્રામાં ભીડ ઉમટી હતી તેમાં કેટલાક બહારથી પણ લોકો […]