New Delhi, Aug 18 (ANI): Union Education Minister, Dr Ramesh Pokhriyal Nishank addressing at the E-inauguration of the 11th Batch of MBA program and Online Dedication of Academic-Faculty Bhawan, IIM Raipur, through video conferencing, in New Delhi on Tuesday. (ANI Photo)

BREAKING / શ્રમ મંત્રી ગંગવાલે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ આપ્યું રાજીનામું, કેબિનેટ વિસ્તરણ પહેલાં મોટા ધડાકા

0 minutes, 0 seconds Read

પશ્ચિમ બંગાળના સાંસદ દેબોશ્રી ચૌધરીએ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીએ દેબોશ્રીનું રાજીનામુ માગી લીધુ છે. માનવામાં આવે છે કે પશ્ચિમ બંગાળના કેટલાક નવા ચહેરાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે.

કેન્દ્રીય કેબિનેટમાં બુધવારે સાંજે મોટો ફેરફાર થવાનો છે. આ અગાઉ દિલ્હીમાં રાજકારણ ગરમાગરમાની ચરમસિમાએ છે.

નવા નામ મંત્રીમંડળમાં જોડાતા પહેલા જૂના નામો વિદાય આપી રહ્યા છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, તબિયત લથડતાં રમેશ પોખરીયાલ નિશંકને કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા છે. કોરોના થયા બાદ સતત તેમનું સ્વાસ્થ્ય લથડતુ રહ્યુ છે. આવા સમયે તેમને મંત્રીપદેથી હટાવી દેવામાં આવ્યા છે.

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights