દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ ભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે યાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું. તેમાં ગામનાં શ્રદ્ધાળુઓ જોડાયા હતાં. દર વખતની જેમ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ મહાશિવરાત્રી પર્વે ભક્તો નાં મન ભાવથી ભવ્ય સુંદર રીતે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં નાના મોટા બધા શ્રદ્ધાળુઓ ભક્તિ […]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર, મારગાળા, પાટડિયા નાં રહેવાસી કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં આજ રોજ રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે જતાં હતાં ભિલકુવા પાસે આવેલ હેજામાળ ખાતે અર્ટિકા ગાડી ને ડમ્પર સાથે અક્સ્માત સર્જાતા ગાડીમાં સવાર કલાલ સમાજના ત્રણ વ્યક્તિઓનાં સ્થળ પર કમ કમાટી ભરીયું મોત નિપજયું હતું. સુખસર ખાતે અક્સ્માતની જાણ થતાં કલાલ સમાજમાં હાહાકાર […]
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભા યાત્રનું આયોજન રાખ્યુ હતું. સુખસર ગામમાં આજ રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે પંચાલ સમાજ દ્વારા જે શોભા યાત્રા યોજાઈ હતી તેમાં સારી માત્રામાં ભકતોની ભીડ હતી તેમાં ભક્તો ઉત્સાહથી અને સારી શ્રદ્ધાથી શોભા યાત્રાનું આયોજન કર્યું હતું અને ધૂમ ધામ થી શોભા યાત્રા કાઢી […]
કાલુપુર પોલીસે મહારાષ્ટ્રના એક પુરુષ અને એક મહિલા વિરુદ્ધ રૂ. 5,000માં એક બાળકની કથિતરૂપે તસ્કરી કરવાના આરોપો હેઠળ ફરિયાદ નોંધી છે. મહારાષ્ટ્રના મુંબઈ અને નાગપુરમાં રહેતા બે લોકો પર અમદાવાદથી બે મહિનાનું એક બાળક તસ્કરી કરીને આંધ્ર પ્રદેશના વિજયવાડા લઈ જવાનો આરોપ મૂકાયો છે. મહારાષ્ટ્રના વર્ધાથી રેલવે સુરક્ષા ફોર્સ (આરપીએફ)ના એક અધિકારીએ બંનેની […]
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો ઉદ્ઘાટન કાર્યક્રમ 15 ડિસેમ્બરથી શરૂ થઈને એક મહિના સુધી ચાલનારી ઉજવણી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મણિપાલ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે 15 ડિસેમ્બર, 2022ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. અમદાવાદના સાયન્સ સિટી અને ઓગણજ વચ્ચે સરદાર […]
ગુજરાત સરકારનો પ્રવાસન વિભાગ 8 જાન્યુઆરીથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. ગુજરાતના ચાર શહેરોમાં યોજાનારા કાઈટ ફેસ્ટિવલમાં 65 દેશોના પતંગબાજો ભાગ લેશે. કાઈટ ફેસ્ટિવલની થીમ સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ અને G-20ની ભારતની યજમાની નક્કી કરવામાં આવી છે. બે વર્ષમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવા પ્રવાસન વિભાગના અધિકારીઓ સતત બેઠકો કરી રહ્યા […]
ભાજપે બનાસકાંઠાના થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીને 15મી ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે અને ડેપ્યુટી સ્પીકર તરીકે શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડની પસંદગી કરીને સૌને ચોંકાવી દીધા છે. નોંધનીય છે કે ચૌધરી અને ભરવાડ બંને 2012 માં વિધાનસભા સત્ર દરમિયાન “વાંધાજનક” ક્લિપ જોતા પકડાયા હતા. ચૌધરી, 52, ઉત્તર ગુજરાતના અગ્રણી રાજકારણી, ‘ડેરી ક્ષેત્રના રાજકારણ’માં એક મોટું નામ છે. […]
દાહોદ જિલ્લાની 130 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીખે અનિલભાઈ ગરાસિયાને જાહેર કરવામાં આવ્યા છે અનિલભાઈ ગરાસિયા હાલ દાહોદ આમ આદમી પાર્ટીમાં જિલ્લા ઉપ પ્રમુખ તરીખેની ફરજ બજાવી રહ્યા છે ઝાલોદ તાલુકામાં વર્ષોથી પાર્ટીને અને સંગઠનને મજબુત કરવાનું કામ પાયા માંથી પાર્ટીને ઉભી કરીને એક સારુ મજબુત સંગઠન ઉભું કર્યું અને એક સિનિયર નેતા તરીખે […]