હવે રાજ્યોને રેમડેસિવિર નહીં આપે કેન્દ્ર સરકાર

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દરેક જગ્યાએ રેમડેસિવિર ઈન્જેકશનની જરૂરીયાત વધી હતી. ઘણા રાજ્યોમાં ઈન્જેકશનની કાળાબજારી પણ થતી હતી. ઘણા શહેરોમાંથી તો પોલીસે નકલી રેમડેસિવિર ઈન્જેકશન પણ જપ્ત કર્યા હતા. ઈન્જેકશનનું ઓછું પ્રોડકશન હોવાથી કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને આ રસી આપવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે જણાવી દીધું છે કે રાજ્ય સરકારોએ પોતાની જરૂરીયાત […]

એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી સરકારી કર્મચારીઓએ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરમાં રેકોર્ડ માટે કોવિડ વેક્સીનેશન કાર્ડ ની કોપી સબમિટ કરવી પડશે, ત્યારબાદ તેની સેલરી આવશે

કોરોના વાયરસ ની બીજી વેવ છત્તીસગઢ ના જનજાતિ વિસ્તારો માટે સરકાર તરફથી એક અજીબોગરીબ જાહેરાત કરવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ગોરેલ્લા-પેંડ્રા-મરવાહી જિલ્લામાં પણ અધિકારીઓ અથવા કર્મચારીઓ વેક્સીન નહી લગાવે તેને જૂન મહિનાની સેલરી આપવામાં નહી આવે. આ આદેશ જનજાતિ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. વેક્સીનેશન માટે અજીબોગરીબ આદેશ ધ ન્યૂ […]

કોરોના કાળમાં ઘણા બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવી દીધા, હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકો માટે મદદની જાહેરાત કરી

કોરોના વાયરસ મહામારીને કારણે અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના મહામારીમાં માતા-પિતા ગુમાવનાર બાળકોની ‘પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ મદદ કરવામાં આવશે. સાથે સરકાર તરફથી અનાથ બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું કે, કોરોનાને કારણે અનાથ […]

સરકારી સહાયતાવાળી સ્કૂલોમાં પહેલાંથી આઠમા ધોરણમાં અભ્યાસ કરનાર લગભગ 11.8 કરોડ બાળકોને લાભ મળશે, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ટ્વીટ કર્યું, ‘એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક મદદ મળશે. તેના માટે ફંડમાં વધુ 1200 કરોડ રૂપિયા આપવામાં આવશે.મિડ ડે મીલ સ્કીમ હેઠળ બાળકોને ડાયરકેટ બેનિફિટ ટ્રાંસફર ના માધ્યમથી ધનરાશિ મોકલી મોકલવામાં આવશે. કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ મિડ ડે મીલ […]

Mid Day Meal : કેન્દ્ર સરકાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય મળશે.

કેન્દ્ર સરકારે ભારતમાં કોરોનાને કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે, 28 મે ના દિવસે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય કરવાની જાહેરાટ કરી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો.રમેશ પોખરીયાલ નિઃશંક એ આ અંગે કરેલા સત્તાવાર નિવેદન મુજબ મધ્યાહન ભોજન યોજના […]

DRDO દ્વારા વિકસિત કોરોનાની 2DG દવાના ભાવ અંગે મોટી માહિતી બહાર આવી

DRDO દ્વારા વિકસિત કોરોનાની 2DG દવાના ભાવ અંગે મોટી માહિતી બહાર આવી છે. આ દવાના પાઉચ દીઠ ભાવ જે કોરોના દર્દીઓનું ઓક્સિજન લેવલ સુધારે છે જેની કિંમત 990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ દવાઓ સરકારી હોસ્પિટલો, કેન્દ્ર અને રાજ્ય સરકારોને રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. DRDO એ કોરોનાની બીજી લહેરમાં ઝડપથી ચેપ લાગતા કોરોના […]

Vaccination : ગ્રામીણ વિસ્તારમાં વેક્સિન સ્લોટ બુકિંગ માટે સરકારે જાહેર કર્યો નંબર પર કોલ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે

નેશનલ હેલ્થ ઓથોરિટી ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું કે દેશભરમાં ” 1075 ” નંબર પર કોલ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવી શકાશે. કોરોના રસી માટે ગ્રામીણ વિસ્તારમાં ઇન્ટરનેટ અને ટેકનોલોજીના અભાવે લોકોને વેક્સિન માટે એપોઇન્ટમેન્ટ બુક કરવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. નેશનલ હેલ્થ ઓથોરિટી ના વડા આર.એસ. શર્માએ શુક્રવારે કહ્યું હતું […]

Delhi Unlock: દિલ્હીમાં 31 મેથી શરૂ થશે અનલોકની પ્રક્રિયા

દેશની રાજધાની દિલ્હી માં કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડવા લાગી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેને જોતા હવે દિલ્હી સરકારે ધીરે ધીરે લોકડાઉન ખતમ કરવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા 31મી મેથી તબક્કાવાર રીતે શરૂ થશે. કન્સ્ટ્રક્શનની ગતિવિધિઓ અને ફેક્ટરીઓ […]

Amazon ના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે

એમેઝોન ના સીઈઓ જેફ બેઝોસે તેમના પદ પરથી રાજીનામું આપવાની તારીખ જાહેર કરી છે. તેમણે કહ્યું કે તેઓ 5 જુલાઈ 2021 ના ​​રોજ સીઈઓનું પદ છોડશે. જેફ બેઝોસ પછી એમેઝોન એક્ઝિક્યુટિવ એન્ડી જેસી આ પદ સંભાળશે. જેફ બેઝોસે આશરે 27 વર્ષ પહેલા ઇન્ટરનેટ પર કેટલીક પુસ્તકો વેચવા સાથે આ કંપની શરૂ કરી હતી અને કંપનીને […]

મુઝફ્ફરનગર જિલ્લામાં માન્યમાં ન આવે એવો કિસ્સો સામે આવ્યો

મુઝફ્ફરનગર જિલ્લામાં એક એવો મામલો સામે આવ્યો છે કે જેમાં એક પતિને પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દીધી તો પતિને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પત્નીની હત્યા કરી નાખી. આરોપીએ પત્નીની હત્યા કર્યા બાદ 3 માસૂમ બાળકોને પણ ગંગા નહેરમાં ફેંકી દીધા. આ ઘટના સોમવાર મોડી રાતની છે. જ્યારે પુરકાજી પોલીસ સ્ટેશન હદના બસેડી […]

You cannot copy content of this page

Verified by MonsterInsights