કોરોના સંકટ અને ઓક્સિજનની કિલ્લત વચ્ચે દેશની રાજધાની દિલ્હીના કેટલાય હિસ્સામાં હવે પાણીની અછત પેદા થઈ શકે છે. દિલ્હી વાસીઓની મુશ્કેલીઓ દૂર થવાનું નામ જ લેતી નથી. દિલ્હી જલ બોર્ડે સુપ્રિમ કોર્ટમાં જણાવ્યું કે તેમણે પાણીની ભારે ઘટનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે હરિયાણા અને પંજાબથી મળનારા પાણીની આપૂર્તિમાં ઘટ આવી છે. એવામાં […]
ટેકનોલોજી ક્ષેત્રની વિશાળ કંપની સેમસંગે મંગળવારે કહ્યું હતું કે, તે દેશમાં કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇને મજબૂત બનાવવા માટે 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાની સહાય પૂરી પાડશે. સેમસંગે એક નિવેદનમાં કહ્યું છે કે, તે કેન્દ્ર સહિત ઉત્તર પ્રદેશ અને તમિળનાડુની સરકારને ત્રણ મિલિયન ડોલરની સહાય કરશે. તે વીસ લાખ ડોલર તબીબી […]
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવને કહ્યું કે કોરોનાના નવા વેરીએન્ટનો ભારત સહિત સમગ્ર વિશ્વમાં જાહેર કરવામાં આવશે.કોરોનાની ત્રીજી લહેર પણ આવશે. કોઈ તેને રોકી શકે નહીં. જો કે, તે ક્યારે આવશે અને કેવી અસર કરશે, અત્યારે કહેવું મુશ્કેલ છે. પરંતુ, તેની માટે તૈયાર રહેવું પડશે. સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.કે. વિજય રાઘવને […]
પૂણે જિલ્લામાંથી આ ઘટના સામે આવી છે જ્યાં એક દિપડો કુંવામાં પડી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા તરવાના સતત પ્રયાસ કરવા જતા તે પ્લાસ્ટિકની બેગમાં ફસાઇ ગયો હતો. જ્યાર બાદ તેનું શ્વાસ રુંધાવાના કારણે મોત થયુ હતુ. 28 એપ્રિલના રોજ આ ઘટના સામે આવી હતી. ખુલ્લા કુવા અને લોકો દ્વારા ફેલાવેલા કચરાને કારણે હવે […]
મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી. ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વક્ષણ (જીએસઆઈ) ના સંશોધકોએ આ સ્થળની તેમની તાજેતરની મુલાકાત પછી આ તારણ કાઢ્યું હતું. જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું હતું કે આ પ્રથમ વખત છે કે સંભવત […]
કોરોના રોગચાળાના વધતા જતા કેસ અને કોરોનાને અટકાવવા માટે ચોમેરથી માંગવામાં આવતા રીમડેસિવીર ઈન્જેકશનની સ્થિતિ વચ્ચે, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ મંગળવારે રાહતભર્યુ નિવેદન કર્યુ છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યુ છે કે દેશભરમાં રેમડેસિવીર ઈન્જેકશનની માંગને ધ્યાને લઈને રેમડેસિવીર ઈન્જેકશનની ઉત્પાદન ક્ષમતા વધારીને દર મહિના 1.05 કરોડની થવા પામી છે. રેમડેસિવીર ઈન્જેકશનની માંગમાં વધારો થવાને […]
ચીનના વુહાનમાંથી ઉભી થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર માનવજાત માટે જોખમરૂપ બની રહી છે અને આ બિમારી ક્યારે ખતમ ના દર્દીઓની સાર-સંભાળ અને પરિવારના માર્ગદર્શન માટે સરકારી તંત્રની સાથે સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે ત્યારે ધો.12માં અભ્યાસ કરતા 70 વિદ્યાર્થીઓની એક ટીમ સમગ્ર દેશ માટે મિશાલ કાયમ કરી રહી છે. કોવિડ હેલ્પલાઈન […]
અસ્થમા વિશે જાગૃતિ ફેલાવવા અને આ ભયંકર રોગમાં કેવી રીતે યોગ્ય સારવાર અને સારવાર દ્વારા અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે તે માટે દર વર્ષે મેના પ્રથમ મંગળવારે, ‘વિશ્વ અસ્થમા દિવસ’ ઉજવવામાં આવે છે. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે અસ્થમા રોગ અને કેવી રીતે આ ભયંકર રોગને યોગ્ય સારવાર અને સારવાર દ્વારા નિયંત્રિત કરી શકાય […]
દેશ હાલમાં કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. કોરોનાને રોકવા માટે હજી સુધી કોઈ દવા બનાવવામાં આવી નથી, તેથી રસીકરણ દ્વારા લોકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં આવી રહી છે. જેથી કોરોનાથી થતા ભયને ટાળી શકાય. મહારાષ્ટ્ર એ ભારતના કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે. આવી સ્થિતિમાં મુંબઇમાં વેક્સિન આપવા માટે એક કાબિલ-એ-તારીફ યુક્તિ લાવ્યા છે. […]
સુપ્રીપ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા રક્ષણ 50 ટકા સીમાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે અંતમાં નોધ્યું કે, અત્યાર સુધી મરાઠા આરક્ષણથી મળેલી […]