GPSCએ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. મુખ્ય પરીક્ષાઓ 19, 21 અને 23 જુલાઈએ લેવામાં આવશે. તો નાયબ કલેક્ટર, DYSP, નાયબ રજીસ્ટર સહિતની વર્ગ 1 ની જગ્યાઓ માટે મુખ્ય પરીક્ષાઓ લેવાશે. વર્ગ 2 માં સેક્શન અધિકારી, મદદનીશ રજિસ્ટ્રાર, રાજ્ય વેરા અધિકારી સહિતની પરીક્ષાઓ યોજાશે. સાથે જ ક્લાસ- 1 અને 2 ની 244 જગ્યાઓની પ્રાથમિક કસોટીના […]
કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’એ ટ્વીટ કર્યું, ‘એમડીએમ સ્કીમ હેઠળ કેંદ્ર સરકાર લગભગ 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડીબીટી દ્વારા આર્થિક મદદ મળશે. તેના માટે ફંડમાં વધુ 1200 કરોડ રૂપિયા આપવામાં આવશે.મિડ ડે મીલ સ્કીમ હેઠળ બાળકોને ડાયરકેટ બેનિફિટ ટ્રાંસફર ના માધ્યમથી ધનરાશિ મોકલી મોકલવામાં આવશે. કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ ‘નિશંક’ એ મિડ ડે મીલ […]
કેન્દ્ર સરકારે ભારતમાં કોરોનાને કારણે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે, 28 મે ના દિવસે કેન્દ્ર સરકારે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11.8 કરોડ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) દ્વારા આર્થિક સહાય કરવાની જાહેરાટ કરી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ડો.રમેશ પોખરીયાલ નિઃશંક એ આ અંગે કરેલા સત્તાવાર નિવેદન મુજબ મધ્યાહન ભોજન યોજના […]
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની […]
રજીસ્ટ્રેશન લિંક – https://iiyc.co.in/?event=SP365 20 જૂન, 2021ના રોજ યોજાશે ભગવત ગીતા દ્વારા બિઝનેસ યોગાનો એક ભવ્ય ઓનલાઈન વેબિનાર વેબિનારના વક્તા હશે. વિવેક બિન્દ્રા (પ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર, ભારત). તેઓ મોટી મોટી આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કંપનિયોમાં વેપાર વધારવા માલિકો અને કર્મચારીઓને માર્ગદર્શન પુરૂ પાડે છે. વિવેક બિન્દ્રા દ્વારા યુવાઓ માટે ખાસ વેબિનાર યોજવામાં આવેલ છે. વિષય – […]
સોમવારે શિક્ષણ પ્રધાનની અધ્યક્ષતામાં તમામ રાજ્યોના શિક્ષણ સચિવો સાથે વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ રાજ્યોની તૈયારીઓની સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, કોવિડ સ્થિતિ, ઑનલાઇન શિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે ધોરણ 12 ની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય લેવામાં આવશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સીબીએસઇ […]
કેન્દ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક આજે 17 મે 2021ના રોજ રાજ્યોના શિક્ષણ સચિવ સાથે વાતચીત કરશે. રાજ્યોના શિક્ષણ સચિવ સાથે શિક્ષણ મંત્રીની મીટિંગ સવારે 11 વાગે વર્ચ્યુઅલી થશે. આ મીટિંગનો ઉદેશ્ય કોરોના મહામારીની સ્થિતિ ઓનલાઇન એજ્યુકેશનની સમીક્ષા કરવી અને રાષ્ટ્રીય શિક્ષા નીતિ (NEP)ની તૈયારીનુ નિરીક્ષણ કરવાનો છે. માનવામાં આવી રહ્યુ છે આ મીટિંગમાં શિક્ષા […]
રાજય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. ત્યારે ધોરણ 10 ના રિપિટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે માંગ કરી છે. રિપિટર વિદ્યાર્થીઓને પણ ધોરણ 11 માં નિયમિત સ્કૂલના બદલે ઓપન સ્કૂલમાં એડમિશન આપવામાં આવે તો વાંધો ન આવે તેવી રજૂઆત કરાઇ છે. 3 લાખ 70 હજાર જેટલા રીપીટર […]
રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણૅય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની […]
કોરોના મહામારીને કારણે ધોરણ 1થી9 અને 11ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. વાલી મંડળની માંગ છે કે, સંક્રમણની સ્થિતિને જોતા ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવે પરંતુ શિક્ષણ વિભાગ આને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય વિકલ્પ નથી માની રહ્યું. સાથે એવી પણ ચર્ચા ચાલે છે કે, […]