PM મોદીએ આજે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું છે. આ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. આજે દેશને તેની પહેલી અંડરવોટર મેટ્રો મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં મેટ્રોનું ઉદ્ઘાટન તેમજ અનેક અન્ય પ્રોજેક્ટનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું હતું. કુલ મળીને વડાપ્રધાન મોદીએ બંગાળને 15400 […]
મધ્યપ્રદેશ: માયાવતીની પાર્ટી બસપાના સિનિયર નેતા મહેન્દ્ર ગુપ્તાની હત્યા થઈ છે. બદમાશોએ માથામાં 3 ગોળીઓ મારીને તેમનો જીવ લઈ લીધો હતો. ફાયરિંગ કર્યાં બાદ બદમાશોએ ભાગી નીકળ્યાં હતા. મહેન્દ્ર ગુપ્તા સાગર સિટીમાં લગ્નમાં આવ્યાં હતા ત્યારે બદમાશોએ ગજરાજ મેરિજ ગાર્ડનની સામે તેમની પર ફાયરિંગ કર્યું હતું. બસપાએ બિજાવરમાંથી આપી લોકસભાની ટિકિટ બસપાએ મહેન્દ્ર ગુપ્તા […]
દિલ્હી ભાજપ કાર્યાલયમાં ભાજપ કેન્દ્રીય સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બે પૂર્વ મુખ્યમંત્રી અને 29 મહિલા ઉમેદવારો પણ સામેલ છે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ છે. ભાજપે પ્રથમ યાદીમાં 27 એસ.સી. ઉમેદવારો અને 18 એસ.ટી. ઉમેદવારોના નામ પણ સામેલ કર્યા છે. મહત્ત્વનું છે […]
ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મોર્ય(swami prasad maurya)એ ફરી વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સંવિધાન કહે છે કે આસ્થા,જાતિ, લિંગ અથવા જન્મ સ્થાનના આધાર પર કોઈ ભેદભાવ કરાઈ શકતો નથી. હિન્દુ રાષ્ટ્રની વાત કરવા વાળા લોકો દેશના દુશ્મન છે. હિન્દુ મહાસભાએ ઘણા વર્ષો પહેલા હિન્દુ રાષ્ટ્રની વાત પણ કરી હતી, […]
ભારતીય રિઝર્વ બેન્કે રૂ. 2,000ની ચલણી નોટ બંધ કરવાની જાહેરાત કર્યા પછીથી લોકોમાં આ નોટોને બદલવા મુદ્દે અનેક મુંઝવણો ફેલાયેલી છે. કેટલાકનું માનવું છે કે 2016ની નોટબંધી વખતે જેમ આ વખતે પણ રૂ. 2,000ની નોટ બદલતી વખતે ફોર્મ ભરવું પડશે તેમજ ઓળખપત્ર પણ સાથે રાખવું પડશે. જોકે, ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ સ્પષ્ટ કરી દીધું છે […]
રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુગલ ગાર્ડનનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. અમૃત મહોત્સવ અંતર્ગત આ બગીચાનું નામ બદલવામાં આવ્યું છે. અમૃત ઉદ્યાનમાં ટ્યૂલિપ્સની 12 જાતો છે. હવે આ ગાર્ડન પણ દર વર્ષની જેમ સામાન્ય લોકો માટે ખુલવા જઈ રહ્યો છે, જ્યાં લોકો ટ્યૂલિપ્સ અને ગુલાબ જોઈ શકશે. દર વર્ષે અમૃત ઉદ્યાન (મુગલ ગાર્ડન) […]
ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ આવ્યા બાદ પણ લોકોને જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણે સરકાર જલ્દી ફાસ્ટેગને લઈને મોટો નિર્ણય લઈ શકે છે.સરકાર એવી સુવિધા લાવી શકે છે, જેનાથી ટોલ પ્લાઝાની જરૂરિયાત ખતમ થઈ જશે. આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે કેન્દ્ર સરકાર નવી ટોલ વસૂલાત સિસ્ટમ દાખલ કરવાનું વિચારી રહી છે. […]
ચીનમાં કોવિડની નવી લહેર અંગે અમેરિકાના નિવેદન બાદ અરાજકતા સર્જાઈ છે. ચીનના તમામ શહેરોની હોસ્પિટલોમાં મોટા પાયે બેડ લગાવવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અમેરિકાએ કહ્યું છે કે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ઝીરો કોવિડ પ્રોટોકોલની છૂટને કારણે ગંભીર ચેપથી પીડિત છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું કે ચીનમાં ફેલાઈ […]
દાહોદ જિલ્લાની 130 વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીખે અનિલભાઈ ગરાસિયાને જાહેર કરવામાં આવ્યા છે અનિલભાઈ ગરાસિયા હાલ દાહોદ આમ આદમી પાર્ટીમાં જિલ્લા ઉપ પ્રમુખ તરીખેની ફરજ બજાવી રહ્યા છે ઝાલોદ તાલુકામાં વર્ષોથી પાર્ટીને અને સંગઠનને મજબુત કરવાનું કામ પાયા માંથી પાર્ટીને ઉભી કરીને એક સારુ મજબુત સંગઠન ઉભું કર્યું અને એક સિનિયર નેતા તરીખે […]