તા.૧૫/૦૩/૨૦૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા આઈ. કે. દેસાઈ સ્કૂલ સામે આવેલ પી.એમ.વિશ્વકર્મા કેન્દ્ર પર હાલમાં ચાલી રહેલી યોજના અંતર્ગત આજનાં રોજ સીવણ કામની તાલીમ પુરી થઇ છે. આ યોજનામાં સારી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો,અને હાલમાં પણ નવા વ્યવસાયની તાલીમ ચાલી રહી છે આ યોજનાઓ ગરીબ અને વ્યવસાયકારો માટે સરકાર દ્વારા સારી મદદ છે જેનાથી […]
સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું. પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આવતીકાલે બુધવારે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધરાશે. ત્યાર બાદ પણ નિર્ણય નહી આવે તો […]
વર્ષ ૨૦૨૩ માં TET પાસ કરેલ ઉમેદવારો પૈકી ૧૨,૭૧૦ જેટલા ઉમેદવારોની પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ રાજ્યમાં વર્ષ ૨૦૨૩ માં TAT પાસ કરેલ ૫,૨૭૭ ઉમેદવારોની માધ્યમિક શિક્ષણ માં અને ૩૦૭૧ ની ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે ભરતી કરાઇ રાજ્યના માધ્યમિક શિક્ષણમાં ૯૭.૭૬% જગ્યાઓ અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણમાં ૮૪.૧૨% જગ્યાઓ […]
આજના સમયમાં આદિવાસી સમાજમાં લગ્ન ગ્રંથીને લઈને વધારે ખર્ચ ચાલી રહ્યું છે. આમ જ આદિવાસી સમાજમાં ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ગામમાં રહેવાસી વીરસિંગભાઇ ચાંદાણા પોતાની પુત્રીનાં લગ્ન માટે ખુબ ઓછો ખર્ચ લઈને આજે સમાજમાં એક નવો વળાંક લાવ્યા છે જેના થી આદિવાસી સમાજમાં સારો પ્રભાવ પડે. આજના મોંઘવારીના સમય માં આદિવાસી સમાજ માં લગ્ન પ્રસંગે […]
છેલ્લા ઘણા સમયથી આત્મહત્યાના બનાવોમાં વધારો થયેલો જોઈ શકાય છે. જે અંતર્ગત વધુ એક આત્મહત્યાની ઘટના ગોંડલના કમરકોટડા ગામે પ્રકાશમાં આવી છે. જ્યાં એક યુવાને કોમ્પિટિટિવ એક્ઝામમાં વારંવાર નાપાસ થવાના કારણે ગળાફાંસો ખાઇને પોતાનું જીવ ટૂંકાવ્યુ છે. આ યુવાનનું નામ જયેશ જીવરાજભાઈ સરવૈયા છે, જેણે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પોતાના મનની વાતો એક નોટમાં ઉતારી […]
ગુજરાત હાઇકોર્ટે ખાનગી શાળાની ફી મુદ્દે હાલમાં જ મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યા અનુસાર શાળાઓ પ્રમાણસર ફી વસૂલી શકશે. જેમાં ખાનગી શાળા હવે ફી વધારી શકશે. જો કે શાળા અતિશય ફી વસૂલી શકશે નહિ. તેમજ ખાનગી શાળાઓ નફાખોરી કરી શકશે નહિ. ખાનગી શાળાઓ કેટલા શિક્ષકો રાખે શિક્ષકોને પગાર ચૂકવે તે મુદ્દે ફી રેગ્યુલેટરી […]
ગુજરાત યનિવર્સિટી દ્વારા અંતે યુજી આર્ટસ અને યુજી કોમર્સ માટે પ્રવેશ પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે મુજબ કોમર્સ માટે આજથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ શરૃ કરી દેવાયુ છે. જ્યારે આર્ટસ એટલે કે બી.એ માટે આવતીકાલે ૨૧મીથી ફાઈનલ રજિસ્ટ્રેશન અને ચોઈસ ફિલિંગ શરૃ થશે. ધો.૧૨ સામાન્ય પ્રવાહ પછીના બી.કોમ,બીબીએ, બીસીએ અને […]
દાહોદમાં 31 3 2022 ના રોજ જૂની યોજના શરૂ કરવા માટે ૧ એપ્રિલના રોજ કાળી પટ્ટી ધારણ કરવા માટે દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. જેને પગલે આજરોજ ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો માટે કાળી પટ્ટી ધારણ કરી અને પત્રમાં જણાવ્યા મુજબ તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો આંદોલનમાં જોડાયા હતા
તા.15/02/2022ના રોજ ક્રિસ્ટન નર્સિંગ કોલેજ હૈદ્રાબાદ ખાતે જી.એન.એમ નર્સિંગ કોર્ષ કરતી દાહોદ જિલ્લાની અને ગુજરાત રાજ્યની આદિવાસી વિસ્તારની ગરીબ કુટુંબમાંથી આવતી દીકરીઓ વર્ષ 2019માં પ્રથમ વર્ષમાં જી.એન.એમ નર્સિંગમાં ત્રણ વર્ષ ના કોર્ષ માં જોડાયેલ,તેમનો અભ્યાસ સારી રીતે હૈદ્રાબાદ નર્સિંગ કોલેજ ખાતે ચાલી રહેલો.અને અભ્યાસ કરતા તેમની પ્રથમ વર્ષની શિષ્યવૃતિ સમાજ કલ્યાણ વિભાગ ગુજરાત સરકારે મંજુર […]
દાહોદ; જિલ્લાના ઝાલોદમાં સરકારી સાયન્સ કોલેજ ખાતે દાહોદ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ ઝાલોદ દ્વારા આયોજિત શિક્ષણ શિબિર યોજાયો જેમાં એડ્વોકેટ પ્રકાશભાઈ પરમાર દ્વારા કોલેજમાં કાયદાકીય માહિતી આપવામાં આવી. જેમાં સ્ત્રીઓના કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઝાલોદ સરકારી સાયન્સ કોલેજ ખાતે અભ્યાસ કરતાં વિધ્યાર્થીઓ આદિવાસી વિસ્તાર માથી વધારે માત્રમાં […]