Wed. Apr 24th, 2024

DAHOD-ફતેપુરા જાગૃતિ કન્યા વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

By Shubham Agrawal Jul26,2021

આજે તારીખ 26 જુલાઈ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ જાગૃતિ કન્યા વિદ્યાલય ફતેપુરા નાં પટાંગણ માં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

તેમાં શાળા ના આચાર્ય શ્રી જે. આર. પટેલ તેમજ દાહોદ માધ્યમિક શિક્ષક સંઘ ના મંત્રી શ્રીહિતેશભાઈ પારગી અને ફતેપુરા માધ્યમિક શિક્ષક સંઘ નાં મહામંત્રી શ્રી એચ. પી. આમીન તેમજ શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights