DAHOD-ફતેપુરા તાલુકામાં તલાટીઓની ઓછી સંખ્યા તેમજ તલાટીઓ તાલુકા મથકે પોતાની ખાનગી ઓફિસો ખોલી કામ કરતા હોવા બાબતે આદિવાસી ટાઇગર સેનાએ ટીડીઓને આવેદનપત્ર આપ્યું

0 minutes, 0 seconds Read

 આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરીમાં ફતેપુરા આદિવાસી ટાઇગર સેના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને તાલુકામાં તલાટીઓની ઓછી સંખ્યા તેમજ તલાટીઓ તાલુકા મથકે પોતાની ખાનગી ઓફિસ ખોલી કામ કરતા હોવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights