DAHOD-ફતેપુરા તાલુકા ના બલૈયા ગામે થી 40 યુવાનોનો સંઘ કાવડયાત્રા લઈને નીકળ્યો

0 minutes, 0 seconds Read

આજે તારીખ 8 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામ ના 40 જેટલા યુવાનો નો સંઘ કાવડ યાત્રા પર નીકળ્યા છે  આ સંઘ દાહોદ થી ૫૦ થી ૫૫ કિ.મી.દુર આવેલ કેદારનાથ જઇ પરત બલૈયા આવશે

આ કાવડયાત્રામાં બલૈયા ગામના નાના મોટા 40 જેટલા યુવાનો જોડાયા છે ગામલોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવથી કાવડ યાત્રીઓને પ્રસ્થાન કરાવ્યું હતું

9

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights