DAHOD-ફતેપુરા મા આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત જાહેર સભા યોજાઇ

0 minutes, 0 seconds Read

આજે તારીખ 24 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માં વલુંડી ગામના પાદરમાં આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત કાર્યક્રમ અંતર્ગત જાહેર સભા યોજાઇ હતી.
જેમા કોરોના કાળ મા મૃત્યુ પમેલા લોકો ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી ને કાર્યક્રમ ની શરુઆત કરવામા આવી હતી.


આ કાર્યક્રમ મા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇશુદાન ગઢવી તેમજ આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા ,વિજયભાઇ સુવાળા તેમજ આમ આદમી પાર્ટી ફતેપુરા તાલુકા પ્રમુખ અને ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

author

Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Verified by MonsterInsights