8

આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના સુખસર ગામેથી સુંદરકાંડ મંડળના સભ્યો પગપાળા રથ લઈને સંઘ સ્વરૂપે પાવાગઢ જવા રવાના થયા છે

આ સંઘ સુખસર થી પાવાગઢ પગપાળા રથ સાથે લઈને જવા નીકળેલા છે જેમાં દશરથભાઈ પ્રજાપતિ ની આગેવાની હેઠળ પગપાળા સંઘ પાવાગઢ મહાકાળી માના દર્શન કરીને પરત સુખસર ફરશે

By Shubham Agrawal

www.jantanews360.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page