રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી, ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો ઈજાગ્રસ્ત યુવતીનો સિવિલમાં માથાકૂટ કરતો વીડિયો વાયરલ થયો
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા ન્યુ ડે સ્પામા દારૂની મહેફિલમાં બોલાચાલી થઈ હતી ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો…
ઉનામાં વીજ પૂરવઠો ખોરવાતા ગામડાઓ સુધી પાણી પહોંચાડવું મુશ્કેલ,પીવાના શુદ્ધ પાણી માટે ગામ લોકોના વલખા
ગીર સોમનાથના ઉનામાં વાવાઝોડાં બાદ જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. હાલ ગામલોકો માટે પીવાનું પાણી મોટી સમસ્યા બની રહી છે.…
લોહાણાની દીકરી છું સત્ય માટે પાછી નહીં પડું, ડોક્ટરો અનેક વાર વૃદ્ધાની સર્જરી કરી અને પગમાં મોટું નુકસાન કરી નાખ્યું હોવાનો આક્ષેપ
અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં 12મી એપ્રિલે માધવીબેન ઠક્કર નામના 62 વર્ષના વૃદ્ધાએ પગમાં ની-રિપ્લેશમેન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઓપરેશનના 4-5 દિવસ…
ખેડૂતો માટે સારા સમાચાર : સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારમા કરતા વહેલુ આગમન કરી શકે છે
રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં આગામી 27…
Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા
Air India સહિત વૈશ્વિક એરલાઇન્સ કંપનીના સર્વર પરના મોટા સાયબર એટેકમાં 45 લાખ યુઝર્સના ડેટા લીક થયા છે. પાસપોર્ટ, ક્રેડિટ…
Chandra Grahan 2021 : આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ વૈશાખ મહિનાની પૂનમ એટલે કે 26મી મે ના દિવસે થશે આવો જાણીએ, ચંદ્રગ્રહણ ભારતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે.
26 મી મે ના રોજ વૈશાખ મહીનાની પૂનમના દિવસે આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ…
22th May 2021 : આજના રાશીફળ પ્રમાણે જાણો તમારા ભાગ્ય, સ્વાસ્થ્ય, ધન, પ્રેમ-વિવાહ, નોકરી વગેરેની ભવિષ્યવાણી
મેષ રાશીફળ – ખુશનુમા દિવસ માટે માનસિક તણાવનેદુર રાખો. ખર્ચમાં વધારો થવાથી માનસિક શાંતી ભંગ થઈ શકે છે. સંબંધીઓના કારણે…
રાજસ્થાનમાં એક લગ્નમાં સામેલ કુલ 95 લોકો હતા કોરોનાથી સંક્રમિત, દુલ્હનના પિતાનું મોત
રાજસ્થાનના ગામડાંઓની હાલત પણ દેશના અન્ય ગામડાંઓ જેવી જ છે. સ્વાસ્થ્ય વ્યવ્સ્થા સંપૂર્ણપણે ફેલ જોવા મળી રહી છે. તેમ છતાં…
ઈન્ટરનેશનલ ટી ડે, The Hong Pao Tea છે વિશ્વની સૌથી મોંઘી ચા
યુનાઈટેડ નેશનની તરફથી ભારતના અનુરોધ પર 21મેને ઈન્ટરનેશનલ ટી ડે તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યૂએનની તરફથી આ દિવસે…
ગંગામાં તરતી લાશોનું દ્રશ્ય લોકોની આંખોમાંથી હજુ વિમુખ થયું નથી, ત્યાં જ કાનપુરના શિવરાજપુરના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા
ગંગામાં તરતી લાશોનું દ્રશ્ય લોકોની આંખોમાંથી હજુ વિમુખ થયું નથી ત્યાં જ કાનપુરના શિવરાજપુરના ખતરનાક દ્રશ્યો સામે આવ્યા છે. આ…