વાવાઝોડામાં થયેલા નુકસાન બદલ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી, સંપૂર્ણ નાશ પામેલા મકાનો માટે 95,100 રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા ટાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા…