અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં રહ્યાં શિક્ષક ગેરહાજર ,શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો

AHMEDABAD : રાજયમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહીત તમામ શહેરના સેન્ટરો ખાલીખમ જોવા મળ્યા. શિક્ષકો સર્વેક્ષણ માટે આવ્યા જ નહીં, શહેરોની શાળાઓમાં એકપણ શિક્ષકો ના આવ્યા હોવાનું કહેવામાં આવી […]

અમદાવાદ / શિક્ષકોએ સર્વેક્ષણ રદ્દ કરવાની માંગ કરી, શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને શિક્ષકો અને સરકાર સામસામે

અમદાવાદ : રાજ્યમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણને લઈને વિરોધનો સૂર ઉઠ્યો છે. આ સર્વેક્ષણના મુદ્દે શિક્ષકોએ સરકાર સામે બાંયો ચડાવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ સર્વેક્ષણને રદ કરવામાં આવે તેવી માગ કરી છે. જેને લઈને શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને શિક્ષણ સચિવ વિનોદ રાવ વચ્ચે બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ […]

Ahmedabad / વતન જાયે તો કૈસે, અફઘાન વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ

Ahmedabad : અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિને લઇને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અફઘાન વિદ્યાર્થીઓમાં ચિંતા છવાઇ છે. વિદ્યાર્થીઓના વાલીઓએ અપીલ કરી છે કે, અમે હાલમાં અહીં સલામત છે. અફઘાનિસ્તાનમાં સલામત નથી. તેથી વિદ્યાર્થીઓ હાલ અહીં જ રહેવા માગે છે. સમગ્ર અફઘાનિસ્તાનમાંથી હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં આશરે 30થી વધુ વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. […]

અમદાવાદ / મેઘાણીનગરમાં સાડા પાંચ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું

અમદાવાદ : મેઘાણીનગરમાં આવેલ આશિષનગર સોસાયટીમાં ધર્માત્મા કુટરી મંદિરમાં સાડા પાંચ લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યુ છે. શ્રાવણ માસ દરમિયાન દરરોજ મંદિરમાં સવા પાંચ હજાર પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવે છે. જેની દિવસ દરમિયાન પૂજા અર્ચના કરી સૂર્યાસ્ત થતા સવા પાંચ હજાર શિવલિંગનું નદીમાં વિસર્જન કરવામાં આવે છે. આમ, શ્રાવણ માસમાં સવા લાખ શિવલિંગ બનાવવામાં આવે […]

AHMEDABAD / સોલા સિવિલમાં દર્દીઓની લાંબી લાઈન, રોગચાળાએ ફરી માથું ઉચક્યું

AHMEDABAD : શહેરમાં એક તરફ કોરોનાના કેસ ઓછા થયા છે, તો બીજી તરફ રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસો વધતા શહેરની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની કતારો બિલ્ડીંગની બહાર પહોંચી છે. અહી આવતા દર્દીઓ અને તેમના સ્વજનો કલાકોના કલાકો સુધી કતારોમાં ઉભા રહેવા […]

AHMEDABAD / દર 10 લાખની વસ્તીએ રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ, DyCM નીતિન પટેલેનું નિવેદન

AHMEDABAD : કોરોના રસીકરણ મહાઅભિયાનમાં ગુજરાતને વધુ એક સિદ્ધી મળી છે. 16 ઓગષ્ટના દિવસે ગુજરાતમાં કુલ 4 કરોડ ડોઝનું રસીકરણ પૂર્ણ થયું. આ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે કેન્દ્રમાં મનસુખબી માંડવીયા આરોગ્યપ્રધાન બન્યા બાદ બંને મહાનુભાવો વચ્ચે સતત વાતચીત થતી રહે છે. જેથી વધુમાં વધુ ગુજરાતીઓને રસી આપી વહેલી તકે […]

Ahmedabad / ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરવા માગ, નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળની ભલામણો

Ahmedabad : રાજ્યમાં નવી શિક્ષણ નીતિને લઈને સંચાલક મંડળે શિક્ષણ બોર્ડ સમક્ષ ભલામણો કરી છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-9થી 12ને સળંગ એકમ જાહેર કરી વર્ગ દીઠ 2 શિક્ષકનો રેશિયો રાખવા માંગ કરી છે. હાલમાં ધોરણ-10 અને ધોરણ-12 એમ બે વખત શાળાઓ દ્વારા એલસી આપવાના બદલે ફક્ત એક જ વખત ધોરણ 12માં એલસી આપવાની માંગ […]

Ahmedabad / શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 સમારોહ, નવા બિઝનેસ સ્ટાર્ટ અપ કરનારા યુવાનોને પ્રોત્સાહન

Ahmedabad : નવા બિઝનેસ સ્ટાર્ટ અપ કરતા નવ યુવાનોને પ્રોત્સાહિત કરવા શગુન ગ્રુપ દ્વારા આંતરપ્રિન્યોર એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા. આ સિવાય અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં યુવાનોને આગળ વધવાની હાકલ કરવામાં આવી. આ સમારોહમાં ગુજરાતના અનેક યુવાનોએ હાજરી આપી હતી. જેમાં […]

અમદાવાદમાં વેપારીઓ માટે પૂરજોશમાં કોરોના રસીકરણ, 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ

ગુજરાતમાં કોરોના રસીકરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં આજે 15 ઓગષ્ટ વેપારીઓને રસીકરણમાં મળેલા છૂટછાટનો અંતિમ દિવસ છે. ત્યારે અમદાવાદમાં વેપારીઓ કોરોના રસી લઇ રહ્યા છે. તેમજ બીજા લોકો સાથે વેપારીઓનું પણ રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત સરકારના પરિપત્ર મુજબ 15 ઓગષ્ટ સુધી વેપાર ધંધા સાથે સંકળાયેલા તમામ લોકોએ ફરજિયાત રસીકરણ કરાવે તેમજ તેની […]

Ahmedabad : હજુ 20 ટકા વેપારીઓનું રસીકરણ બાકી, ફરજિયાત વેક્સિનેશનની સમય મર્યાદા વધારવા વેપારીઓની માંગ

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે સરકાર વેક્સીનેશન ઝડપી કરી રહી છે. જેમાં પણ ખાસ વેપારીઓને 15 ઑગસ્ટ પહેલા ફરજીયાત વેક્સીન લેવા આદેશ કર્યો છે.જેને પગલે વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. રાજ્ય સરકારનો અને કોર્પોરેશન સહયોગ દ્વારા 80 ટકા વેપારીઓને વેક્સિન મળી ચૂકી છે. પરંતુ વેક્સિનનો જથ્થો ઓછો હોવાના કારણે હજુ 20 ટકા વેપારીઓને વેક્સિન લેવાની […]

You cannot copy content of this page

Verified by MonsterInsights