આનંદીબેન પટેલ ગુજરાતના પ્રવાસે / બેનના સમર્થકોમાં નવી આશા જાગી, મુખ્યમંત્રી સહિતના કેટલાક મંત્રીઓ આશિર્વાદ લેવા જશે
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ-ગાંધીનગરની 2 દિવસની મુલાકાતે આવ્યા છે. બેન, આમ તો પારિવારિક પ્રસંગ માટે અમદાવાદ આવ્યા છો.…