ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાના બે ઉપ-પ્રમુખની તોડની એક ઓડિયો ક્લિપ સામે આવતા ખળભળાટ મચ્યો. રાજકીય અને સામાજિક રીતે સક્રિય મહિલા આગેવાનોએ પતિ-પત્ની ઘરેલુ વિવાદ ઉકેલી ત્રણ લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. ભાવનગરના રહીશ પિયુષ ભુંભાણીના પત્ની રિસામણે ગયા છે. આ પારિવારિક ડખો ઉકેલવા પિયુષ ભુંભાણી ભાજપના મહિલા મોરચાના બે ઉપ-પ્રમુખ કોમલ ત્રિવેદી, બીના જોશીને મળ્યાં. […]
ભાવનગર : ઘોઘા હજીરા ફેરી સર્વિસ લોકોને સુવિધાજનક સાબિત થઈ રહી છે. મુસાફરો સમય બચાવવા માટે ફેરી સર્વિસ પર જવાનું પસંદ કરે છે. આજે સવારે જ્યારે મુસાફરો ઘોઘા ટર્મિનલ પર પહોંચ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ફેરી સર્વિસ બંધ છે. અચાનક સેવા બંધ થતાં મુસાફરો અટવાયા હતા. ઘોઘા હજીરા ફેરી 4 દિવસ માટે […]
Bhavnagar : ગુજરાતમાં પાટીદાર, ક્ષત્રિય, બ્રહ્મા, ઠાકોર અને કોળી મુખ્યમંત્રીની ચર્ચા વચ્ચે ભારતીબેન શિયાળને વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. ભાવનગરના સાંસદ ભારતીબેનને ભાજપના સમન્વય પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. 10 રાજ્યોના સમન્વય પ્રભારી તરીકે નિમણૂક. જેમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ત્રિપુરા, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડને જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે, મિઝોરમ, લદાખ, મેઘાલય, સિક્કિમને […]
ભાવનગર : કોરોનાનું સંક્રમણ વધતા દેશમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનેક ટ્રેનો રોકી દેવામાં આવી હતી. હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય કરવામાં […]
ભાવનગર : ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાને હજુ એક માસ કરતા વધુ સમય બાકી છે, ત્યારે સરકાર ની તમામ ગાઇડલાઈન ના પાલન સાથે ભાવનગર માં ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા જગન્નાથ રથયાત્રા નીકળે એ માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સમગ્ર ગુજરાત માં 2જા નંબરની ભાવનગર ખાતે નીકળનારી અને સ્વ.ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત ભગવાન જગન્નાથ […]
સરકારી કર્મચારીઓ પર ઘણી વાર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાતો હોય છે. તો લાંચ લેતા પણ ઝડપાઇ છે. હાલમાં જ ભાવનગરમાં વર્ગ-3ના નિવૃત કર્મચારી સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે. ભાવનગરના ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડના નિવૃત કર્મચારી વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે. કર્મચારી એન.કે.વાલિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. પ્રાથમિક તપાસમાં બે કરોડ કરતા વધુ […]
અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં ભંગાણ માટે આવતા જહાજોને દરિયાઈ ચાંચિયાનો સતત ડર રહેતો હોય છે. ભૂતકાળમાં અનેક જહાજોને દરિયાઈ ચાંચિયાઓએ નિશાન બનાવી લૂંટ ચલાવતા ,પ્રકાશમાં આવી છે.જહાજમાં થતી ચોરીની ઘટનાને રોકવા મરીન પોલીસ કાફલા દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે આવા જ એક જહાજમાં ચોરી કરી હોવાની ઘટના ધ્યાને આવતા ભાવનગર મરીન […]
અધેવાડા ગામે વાહન પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા એક નિવૃત આર્મીમેન દ્વારા તેની પાસે રહેલી રીવોલ્વમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી જવા પામી છે. જાણ થતાં જ એએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ભાવનગરના છેવાડા વિસ્તારમાં આવેલ અધેવાડા ગામે શિવેશ્વર સોસાયટીમાં રહેતા લાલજીભાઈ ડાભી […]
ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. […]
એક તરફ કોરોનાની બીજી લહેરે મોટા શહેરોને ઘેરી લીધું છે. તે જ સમયે, ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે ગામડાઓમાં કોરોના ન ફેલાય તેવી કાળજી લેવી જોઈએ. પરંતુ હવે ગુજરાતમાં સ્થિતિ એવી છે કે કોરોના ગામડાઓમાં પણ ફેલાઈ રહ્યો છે. હમણાં સુધી, ઘણા ગામોમાં […]