તૌકતે વાવાઝોડું ગુજરાત પરથી પસાર થઈ ગયું, પરતું તે બાદ પાછળ વિનાશ વેરતું ગયું છે, વાવાઝોડાના કારણે ખેડૂતોના ઉનાળું પાક, બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ગુજરાતના ખેડૂતોનો તૈયાર પાક એડે ગયો છે, ત્યારે ગોંડલમાં પૈપયાના પાકનું ધોવાણ થતા, હજારો હક્ટરમાં તૈયાર થયેલા બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તૈયાર થયેલા પાક પર પાણી ફેરવાયું […]