રાજસ્થાનના વરિષ્ઠ ગુર્જર નેતા કિરોડીસિંહ બૈંસલાનું બુધવારે રાત્રે અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ઘણા સમયથી બીમાર હતા અને હોસ્પિટરમાં તેમની સારવાર ચાલી રહી હતી. રાજસ્થાનમાં બૈંસલાનો એટલો દબદબો હતે કે તેમનના એક ઈશારા પર આખું રાજ્ય થંભી જતું હતું. તેમના નેતૃત્વમાં ગુર્જરોએ 2007 દરમિયાન રાજસ્થાનમાં મોટું આંદોલન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે […]