મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની તેની 1,81,754 કારો રિકોલ કરવાનો નિર્ણય કર્યો છે. કંપની Ciaz, Ertiga, Vitara Brezza, S-cross અને XL6 વેરિએન્ટ્સમાં કુલ 1,81,754 કારને રિકોલ કરશે. કંપનીનું કહેવું છે કે 4 મે 2018 થી 27 ઓક્ટોબર 2020 વચ્ચે ઉત્પાદિત વાહનોમાં કેટલીક ખામીઓ હોઈ શકે છે. આ કાર ગ્રાહકો પાસેથી લેવામાં આવશે […]