ગરબા આયોજન મંજૂર ન હોવાથી નવરાત્રિમાં કોરોનાના કારણે અમદાવાદ શહેરમાં ચણીયાચોલી બજારો ગયા વર્ષે ખાલી હતી. જો કે, સરકારે આ વર્ષે શેરી ગરબાને મંજૂરી આપતા હવે લોકો નવરાત્રિની ખરીદી માટે ઉમટી પડ્યા છે. લો ગાર્ડન, માણેકચોક, પાનકોરનાકા સહિતના બજારોમાં ચણીયાચોળી સહિત નવરાત્રિ સંબંધિત વસ્તુઓ ખરીદવા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે […]