કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે હવે પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિવૃત્તિ તારીખથી ગણાશે. ડિપાર્ટમેન્ટ ઑફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર અને ડિપાર્ટમેન્ટ ઑફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રીવાંસ સાથે ઓનલાઇન મીટિંગમાં જીતેન્દ્રસિંહે કહ્યું કે સરકારે પ્રોવિઝનલ પેન્શનને લિબરલ બનાવવાનો નિર્ણય લીધો છે. તેમણે નિર્દેશ […]