દુબઇએ ભારત સહિત ઘણા અન્ય દેશોના તેના રહેવાસીઓ પર મુસાફરી પ્રતિબંધ હળવી કરી દીધી છે. જો કે, આવા લોકોએ યુએઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોવિડ -19 રસીના બંને ડોઝ લેવાના રહેશે. દુબઈમાં ક્રાઈસીસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર સુપ્રીમ સમિતિએ જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા અને ભારતથી આવતા મુસાફરોના સંબંધમાં દુબઈનો ટ્રાવેલ પ્રોટોકોલ અદ્યતન થયાની […]