કુદરતી મીઠાશ અને પૌષ્ટિક અમૃતફળ ગણાતી સૌરાષ્ટ્રની વિશ્વપ્રસિધ્ધ કેસર કેરીના પાકને તોઉતે વાવાઝોડાએ ખેદાન મેદાન કરી નાંખ્યો છે. આ પહેલા સતત પખવાડિયા સુધી કમોસમી વરસાદથી પાકને આંશિક નુક્શાન થયું હતો ત્યારે આજે ૧૦૦થી ૧૫૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવન સાથે વરસાદથી ખેડૂતોને કેસર કેરી ઉપરાંત અન્ય ઉનાળુ પાકોને કરોડો રૂપિયાનું નુક્શાન ગયું છે. જૂનાગઢમાં વેર્યો […]